Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir G એ વાત ખાટી કે ખરી ? ઉત્તર—હે ભવ્ય]! જીવ મરીને કઇ ધર્મ રાજાના દરબારમાં જતે નથી, અને ધમરાજા ન્યાય કરે છે. એ વાત પણ ખાટી છે, કારણ કે-તેમને કઇ ન્યાય, ઇન્સાફ કરવાની જરૂર નથી. કર્યો' ક્રમ પ્રમાણે જીવ પાતેજ સુખ દુઃખ ભાગવે છે. તડકામાં વા અગ્નિની પાસે બેસીએ તે અગ્નિ પેાતેજ તાપ આપે છે, કઇ પરમેશ્વર તાપ આપતા નથી. ખૂબ જમીએ તે! તે લેાજન, અપચા રોગ ઇત્યાદિ કરે છે, તેમ આપણે જેવુ' કર્મો કરીએ છીએ, તેવું ફૂલ પેાતેજ ભાગવીએછીએ. કમ આત્માને લાગે છે, અને ક જ્યારે ઉય આવે છે, ત્યારે તેથી આપણને સારા ખરામ વસ્તુઆના સંચાગ પ્રાપ્ત થાય છે, અને સુખી દુઃખી થઈએ છીએ, ધર્મરાજા ન્યાય કરે છે, તેના www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92