Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક પુત્રા મરણ પામ્યા, તેથી આ ભરતા ને બહુ દુઃખ થયું. પણ તેથી કંઇ પુત્રેા પાછા આવ્યા નહિ. અંતે શાક મૂકયા, તેમ દરેક માણસે સગાં વહાલાંના શેક ન કરવા જોઇએ. 2 દુહા એક દિને આ દેહના, નાશજ થાશે ભાઇ; એહ અથિર સ`સારમાં, છે નહીં કેાઇ સખાઇ ૧ મરવુ સાને શીર છે, એવુ હૃદય વિચાર; ચેતી શકે તે ચેતી લે, ધર્મ હૃદયમાં ધાર ૨ રક રાજા ને માલ વૃદ્ધ, સૌ મૃત્યુ આધીન; મારૂ મારૂ' શું કરે, જાવુ છે એકદિન ૩ એક દિવસમાં સૂર્યની ત્રણ અવસ્થા થાય } છે, તે આપણી એક સરખી અવસ્થા શીરીતે રહી શકે ? જીએ આપણે માલ્યા અવસ્થા ભાગવી, તેમ હાલ યુવા અવસ્થા ભોગવી અંતે વૃદ્ધાવસ્થા બાદ મૃત્યુ પામવાનાજ, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92