Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવાથી જીવ ખરાબ અવતાર પામે છે, અને પુણ્ય કરવાથી સારા અવતાર મળે છે. જ્યારે પાપ કર્મ બાંધેલું ઉદય આવે છે ત્યારે છે દુઃખી થાય છે અને જ્યારે પુણ્ય કર્મ બાંધેલું ઉદય આવે છે ત્યારે છે સુખી દેખાય છે. સંપૂર્ણ સુખ તે કર્મ બિલકુલ નાશ પામવાથી થાય છે. કમ એ આત્માને મેટે વૈરી શત્રુ છે અને એ કર્મથી આપણે ચારગતિરૂપસંસારમાં ભમીએ છીએ, એ કર્મને કર્તા પણ જીવ છે, અને કર્મને ભોક્તા પણ જીવ છે. ઈશ્વર, કઈ છને સુખી દુખી કરતું નથી, અને ઈશ્વર કંઈ જગત બનાવતા નથી. ઈશ્વર, જીવને સુખી દુખી કરતું નથી, જે ઈકવર જીવને સુખ દુખ આપે છે એમ માનીએ તે તે રાગીષી થયે, અને રાગી કેવી હોય તે તે ઈવર કહેવાય www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92