________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર–ગુરૂ મહારાજ એક શંકા છે. કોઈ ધર્મવાળા કહે છે કે મરતી વખતે જમડા લેવા આવે છે, તેને કાળે વેષ છે. એના મેટા મેટા દાંત હોય છે, એ વાત ખાટી છે કે ખરી?
ઉત્તર–હે ભવ્ય !! મરતી વખતે જીવને લેવા માટે જમડાકંઈ આવતા નથી અને જમડાઓને કાળે વેષ છે, એમ કહેવું તે ખોટું છે, કોઈ કહે છે કે ફલાણા માણસને મરતી વખતે ભગવાને વિમાન મોકલ્યું, તેમાં તે બેશી ગયે, એ પણ એક ઠંડા પહેરની ગબ્ધ છે. જેનશાસ્ત્રમાં તેવું લખ્યું નથી. પણ સમજવું કે-મરતી વખતે જો સારી લેશ્યા હોય તે તે જીવ, દેવતા અગર મનુષ્યની ગતિમાં ઉપજે છે, અને જેને મરતી વખતે ખરાબ લેસ્યા હોય તે તે જીવ, નરક અગર
www.kobatirth.org
For Private And Personal Use Only