________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરણ થયા વિના રહે. માટે હે બ્રાહ્યાણ રૂદન કર નહીં, શોક મૂક !! આત્મહિત ચિંતવ ! શું તું પણ મૃત્યરૂપી સિંહવડે કરી કોળીયા ભૂત નથી થવાને કે?
બ્રાહ્મણ-હે દેવ !! હું પણ જાણું છું પણ મારા પુત્રના મરણથી મારા કુળનો ક્ષય થશે, તેથી હું અત્યંત દુઃખી થાઉં છું. તમે અનાથ વત્સલ છે, માટે મને પુત્ર જીવિત દાનરૂપ ભિક્ષા આપ..
સગર ચક્રવતિ–હે ભદ્ર!! અશક્ય પ્રતિ કાર છે. કોઈનાથી મરેલા માણસ, સજીવન કરાતું નથી માટે શેઠને ત્યાગ કરી પરલોકનું હિત ચિંતવ!! મૂર્ખ માણસ મરેલાને શેક કરે છે.
બ્રાહ્મણ-હ મહારાજ ! આપે સત્ય કહ્યું. જ્યારે એમ છે તે પછી આપે પણ શેક કરો
www.kobatirth.org
For Private And Personal Use Only