Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુભય તુજ શીર છે, શું તું મને એકલાયે; અસ્થિર આ સંસારમાં,તારું કંઈ નહીં થાય ૪ તારૂં તારી પાસ છે, તેનો કર તું શે; શુદ્ધ ગુરૂ સાથી, પામીશ આતમ મધ. ૫ કર્મવશે નિજ આતમાં, ભવમાંહી ભટકાયા પહેરી પુગલ વેષને, જન્મ મરણ આ પાય, ૬ બીજાના મરણથી આપણે શેક કરીએ છીએ, ત્યારે શું તેમ આપણને પણ શુ મરણ (મૃત્યુ) છેડનાર છે? ના કદિ છેડનાર નથી.જે. ટલા શરીરધારી જીવે છે તેટલા સવે એ કેદ્રીથી તે દેવતા મનુ ર્ચિચ નારકી પંચે પત સૌ જીવોને અવશ્ય એક દિવસ મારવાનું છે. તે શેક કરવાથી શું થવાનું ? જે બીજા ને મરણને શોક કરે છે, તેમ શું તારૂં મૃત્યુ નથી થવાનું ? હા અલગ છે. તે હવે વિચાર કે કોના મૃત્યુને શેક કરે? મૂઢ! www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92