________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુભય તુજ શીર છે, શું તું મને એકલાયે; અસ્થિર આ સંસારમાં,તારું કંઈ નહીં થાય ૪ તારૂં તારી પાસ છે, તેનો કર તું શે; શુદ્ધ ગુરૂ સાથી, પામીશ આતમ મધ. ૫ કર્મવશે નિજ આતમાં, ભવમાંહી ભટકાયા પહેરી પુગલ વેષને, જન્મ મરણ આ પાય, ૬
બીજાના મરણથી આપણે શેક કરીએ છીએ, ત્યારે શું તેમ આપણને પણ શુ મરણ (મૃત્યુ) છેડનાર છે? ના કદિ છેડનાર નથી.જે. ટલા શરીરધારી જીવે છે તેટલા સવે એ કેદ્રીથી તે દેવતા મનુ ર્ચિચ નારકી પંચે પત સૌ જીવોને અવશ્ય એક દિવસ મારવાનું છે. તે શેક કરવાથી શું થવાનું ? જે બીજા ને મરણને શોક કરે છે, તેમ શું તારૂં મૃત્યુ નથી થવાનું ? હા અલગ છે. તે હવે વિચાર કે કોના મૃત્યુને શેક કરે? મૂઢ!
www.kobatirth.org
For Private And Personal Use Only