________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
जहा इह इमं सीय, इत्तोणागुणो तहि नरहेसु वेयणासीया, अस्साया बेइया मए ॥ ३ ॥ कंदंतो कंदकुंभीखें, उपाओ अहोसिरो हुयासणे जलतमि, पक्कयो अणंतसो ॥४॥
ભાવાર્થ –જરા મરણરૂપી અટવીને વિષે–ચારગતિરૂપ સંસારને વિષે ભયં. કર જન્મ મરણનાં દુઃખ સહન કર્યા. આ લેકમાં અગ્નિ ઉષ્ણ છે તેના સ્પર્શ થકી અનંતગુણી નરકનેવિષે ઉષ્ણ વેદના ભેગવી, નરકમાં બાદર અગ્નિ નથી તે પણ ત્યાં પૃથ્વીને જ તે પ્રમાણે ઉ સ્પર્શ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only