Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને છ ખંડનું રાજ્ય પાળવા લાગ્યા. એક રાણીના ઉદરથી સાઠ હજાર પુત્ર ઉત્પન્ન થયા, તે સગર ચક્રવતિના સાઠ હજાર પુત્રમાંથી મેટે જહુ કુમાર નામે પુત્ર હતું. જહુ કુમારે સગર ચક્રવર્તિનું મન કોઈ વખતે પ્રસન કર્યું, તેથી પ્રસન્ન થઈ સગર રાજાએ જહુ કુમારને કહ્યું કે, તમને જે ગમે તે વર માગે !! ત્યારે જહુ કુમારે કહ્યું કે હે તાત !! મને એટલી અભિલાષા છે કે હું ચઉદ રત્ન સહિત સર્વ ભાઈઓ સહિત અખિલ પૃથ્વીમાં વિચરૂ. () સગર ચક્રવતિએ તે વાત કબૂલ કરી. જહુએ સુભ મુહર્ત પ્રયાણ શરૂ કર્યું. સકલ સૈન્ય સહિત અનેક દેશમાં ભમતા થકા અષ્ટાપદ પર્વત સમીપ જહુ કુમાર આવ્યા. સૈન્ય નીચે રાખીને પોતે અષ્ટાપદ પર્વત ઉ પર ચઢયા. ત્યાં ભરત રાજાએ કરાવેલ મણિ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92