________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८
પૂર્વે કરેલ તીર્થનું રક્ષણ કરવું તે ઠીક છે, આ અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ કરી હોય છે તેથી તીર્થનું રક્ષણ થશે, એમ વિચારી જ કુમાર પ્રમુખ સર્વ કુમારે, દંડ રત્નથી પૃથ્વી ખોદવા લાગ્યા. દંડ - હજાર
જન સુધીની પૃથ્વી ભેદીને નાળ લાવનમાં પ્રાપ્ત થયું; દંડનેકરી ભેદાએલાં ભવ દેખી નાગકુમારે શરણું ખેળતા નાગરજ જવલન પ્રભની સમીપે આવ્યા અને સર્વ વૃતાંત નિવે દન કર્યું, તે પણ અવધિજ્ઞાનવ જાણીને કે ધાંધ થયા છતે સગર સુતની પાસે આવી કહેવા લાગ્યા, કે અરે તમોને દંડરત્નકરી પૃથ્વી બદીને અમને કેમ ઉપદ્રવ કર્યો? તમેએ અવિચાર્યું કર્યું છે ત્યાર બાદ " હુ કુમારે નાગરાજને શાંત્વન કરવા ના પ્રમાણે કહ્યું, હે નાગરાજ ! પ્રમાદ કરે, મારો
www.kobatirth.org
For Private And Personal Use Only