Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ સુવર્ણ મય ચાવીશ જીનનું દેરાસર દેખી ત્યાં ચાવીસ તીર્થંકરની ચાવીસ પ્રતિમાને વંદન કરી જન્તુ કુમારે મંત્રીને પુછ્યુ કે, હું મ'ત્રિ, કયા ભાગ્યવતે અતિ મનેાહર આ જીન ભૂવન કરાવ્યુ છે. ? ત્યારે મંત્રીએ કહ્યુ` કે શ્રી ભરત ચક્રવતિએ કરાવ્યું છે. એમ સાંભળી જન્તુ કુમાર મેલ્યા, હું મંત્રી, બીજે કંઈ અષ્ટાપદ પર્વત સરખા પર્વત છે કે જ્યાં આ પણે બીજી આવુ. ચૈત્ય કરાવીએ, ચાર દિશાએ તેવા પર્યંત જોવા પુરૂષો મેકલ્યા; તે પુરૂષો સવ ઠેકાણે ભમીને આવ્યા અને ક હેવા લાગ્યા. સ્વામી અષ્ટપદ પર્વત સરખા બીજો કાઇ પર્વત નથી, જન્તુ કુમારે કહ્યુ કે-ત્યારે તે આ તીર્થની રક્ષા કરવી તે ટીક છે, કારણ કે ભવિષ્યકાળે મુખ્ય મનુષ્ય થશે તે તીથને હાનિ પહેાંચાડશે. માટે . www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92