________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
મળે ) થયા. હાય છે . તે સવ વસ્તુને પીળી દેખે છે. તેમ હું ચેતન !! તું માહના વશથી સવ વસ્તુને પેાતાની માનીને મુંઝાય છે તે તારી શી ગતિ થશે ? રાજા હાય યા રક હાય, શેઠ હાય પશુ કર્યો. કમ કાઇને છેડતાં નથી. માટે તુ' ધર્મ કરવા તત્પર થા !! મરણ પામવુ' એમાંથી કદાપિ કાળે કોઇ છૂટનાર નથી, માટે હવે શાક કરીશ નહીં.
દુહા
દેહ ધારી મનુષ્યને, મૃત્યુ છે એક દીન. તે શું પાપારભમાં, ચેતન રહે છે લીન. ૧ દશ તે દોહીલા, મનુષ્ય જન્મ અવતાર; મેાટા પુણ્યે પામીને, ધર્મ હૃદયમાં ધાર, ૨ આવી અચાનક મૃત્યુ ખાજ, ભક્ષણ કરશે પ્રાણ મેહ્યો છું સસારમાં, ધર્મ હૃદયમાં આણુ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only