Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છીએ તેમાંથી કાઇ પણ વસ્તુ મર્યાં ખાદ આપણી સાથે લેઇ જવાના નથી.જે ધન મહેલ ગાડીઘેડા પુત્ર પુત્રી શ્રી કુટુબને આપણે પોતાનું કરી માનીએ છીએ અને જેની ચિતામાં રાત્રી દિવસ મપણે દુઃખી થઈએ છીએ, તેમાંનું કઇ સાથે વ્યાવશે નહી, ચેતન એકલા પણવ જાય છે, મરતી વખતે ફકત પુણ્ય અને પાપ સાથે આવેછે, માટે હે ભવ્ય જીવે !! આ સ`સારમાં ધૃતાની અમુક વસ્તુ છે એમ માનશે .હીં, સ વસ્તુ ક્ષણિક છે. જેમ નાટકીયા વિચિત્ર પ્રકારના વેષ લેઇ એક પુત્ર એક પિત્ત, એક મા, એન, ભાઈ એમ જુદાં જુદાં રૂપ ધારણ કરી ખેલ ભજવે છે;તેમ અત્ર તાત્ત્વિક કોઇ કોઇનુ અશુ' નથી. તેમ આ સંસારમાં કન! વશે કે ઇ પુત્ર આદિ છે તે સર્વે ના થઇ જવાનાં, ચેતન !! મેાહના વશથી www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92