________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
વીજળીના ઝબકારાની પેઠે તથા હાથીના કાનની પેઠે તથા સંધ્યા રાગની પેઠે, પાણીના પરપાટાની પેઠે લક્ષ્મી વિનાશી છે, કેઇની સાથે લક્ષ્મી ગઇ નથી અને જવાની નથી ફક્ત મમતાથી દુ:ખી થાય છે.
જે સ્ત્રને આપણે પ્યારી માનીએ છીએ તે આપણી નઞી, કપટનુ ઘર છે, તેનુ શરીર દુગ'ધીથી ભયુ છે. નાકમાંથી લીંટ વહેછે.જેવુ સ્ત્રીનું શરીર માહિી દેખાય છે તેવું અં દર નથી, તેના શરીરમાં વિષ્ઠા, કીડા, મળ મૂત્ર, રૂધિર, માંસ, પરૂ ભર્યુ^ છે,તેના શરીરમાં રહેલા જીવ જુદો છે અને આપણા શરીરમાં રહેલે જીવ જીદે છે, તેનેા છે તે આપણા નથી, તેનુ' શરીર આપણું નથી તેા તેના ઉપર કઈ ખાખતના માડુ રાખીએ ? અલમત્ત કઇ પણ મેહ રાખવેા નહિ, એ સ્ત્રી કોઇ વખતે
www.kobatirth.org
For Private And Personal Use Only