________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પી છે તે પૂરી શકાય તેવી નથી. આ ગ્રંથ તેમનેજ શાન્તિ આપનાર થયે અને તેમનું મરણ સમાધિપૂર્વક થયું તેથી આ ગ્રંથની ઉપગિતા સિદ્ધ થાય છે. તેથી આ ગ્રંથ અધ્યામજ્ઞાન પ્રસારક મંડળ તરફથી છપાવવામાં આવ્યું છે અને તેનો લાભ લઈને સર્વ લેકે મરણ વિગેરેના શેકથી રહિત થાઓ એમ ઈચ્છું છું.
ઉં 3ૐ અર્હ મહાવીર રતિઃ રાતઃ રાતિઃ વિ. સં. ૧૯૮૧ ના માધવદિ અષ્ટમી મહુડી (મધુપુર તીથૅ) તાલુકે વિજાપુર
લે. બુદ્ધિસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only