________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
સાધુઓની સેવાભકિત તથા વ્યાખ્યાનને લાભ લેવા લાગ્યા છે, તેમના પિતાના જેવા શ્રાવક થાઓ એમ ઈચ્છીએ છીએ, છૂપાયેલા રત્ન જેવા સુશ્રાવક શા. હીરાચંદ જાણજી જાહેરમાં આવ્યા નથી તો પણ તે મારા પરિચયમાં આવ્યા છે. તેમના જેવા ઉત્તમ શ્રાવક ભાવમાં તેમનું અનુકરણ કરી ઉત્તમ બને તે દ્રષ્ટિએ તથા ગુણાનુરાગ દ્રષ્ટિએ આ લઘુ પુસ્તક તેમના આત્માને અર્પવામાં આવે છે કે જેથી તેને લાભ તેમના પુત્ર વગેરે લઈ શકનો નાશ કરી આત્મસુખને પામે એમ ઈચ્છું છું, __इत्येवं ॐ अहे महातीर शान्तिः ३ વિ. ૧૯૮૧.
લે. બુદ્ધિસાગર. ફા. સુ. ૫ મુ. વિજાપુર
www.kobatirth.org
For Private And Personal Use Only