________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા શા. મંગલભાઈ તારાચંદ તથા નગરશેઠ મેહનલાલ લલુભાઈ, શા. બાલાભાઈ કક્કલ, શા. હિંમતલાલ મગનલાલ સેદાગર, હીરાલાલ કેશવલાલ, વગેરે અનેક શ્રોતાઓ હતા, અને છે. હીરાચંદભાઈએ સારી રીતે ઉપાશ્રયને કારભાર કર્યો. તેમનામાં વૈરાગ્ય, ભકિત, ગુણાનુરાગ, જ્ઞાન, નીતિ, શ્રદ્ધા, વગેરે અનેક ગુણે પ્રકટીને વિકાસ પામ્યા હતા. વ્યાખ્યાનમાં વૈરાગ્યની ભાવના આવતાં તેમની આંખમાંથી અણ આવી જતાં હતાં. તે વૈરાગ્ય ભાવનાની મૂર્તિરૂપ અને ઉત્તમ શ્રાવક હતા. વિ. સં. ૧૯૭૬ માં તેમણે માઘ માસમાં અમારાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેમને દેહત્સર્ગ થયેલ અને દેવલોકમાં ગયા. તેમના પુત્ર ભાઇ શકરચંદ છે અને એક પૌત્ર છે. શકરચંદભાઈ કેટલાંક વર્ષથી
www.kobatirth.org
For Private And Personal Use Only