________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
બારવ્રત ઉચ્ચર્યાં હતાં, શ્રીધર્મસાગરજી મહારાજ, શ્રીપુરસાગરજી, શ્રીગુણસાગરજી, વિવેકસાગર, શ્રીમણિસાગરજી, શ્રી કલ્યાણસાગરજી વગેરેની તેમણે સારી સેવાભકિત કરી હતી. શ્રીધર્મસાગરજીની તેમણે તેમની ઠેઠ જીવનદશા સુધી સેવા કરી હતી. શ્રી આંબલીપળના ઉપાશ્રયમાં તે આગેવાનો કારભારી શ્રાવક તરીકે કાર્ય કરતા હતા. શેઠાણી ગંગાબેન, શેઠ, સુરજમલ તથા શેઠ લાલભાઈ દલપતભાઈને હીરાચંદભાઈ ઉપર પૂર્ણ વિશ્વાસ હતે. વિ. સં. ૧૯૫૬ માં શ્રી ભાવસાગરજી મહારાજે આંબલીપળના ઉપાશ્રયે ચોમાસું કર્યું હતું ત્યારે શેઠ હીરાચંદે તે વખતે તેમના વ્યાખ્યાનને સારે લાભ લીધો હતે. અને તે વખતે શેઠ મંગલભાઈ તારાચંદ, નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈ, શેઠ મણિભાઈ દલપતભાઈ વગેરેએ
www.kobatirth.org
For Private And Personal Use Only