Book Title: Shok Vinashak Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાશ્રયમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. કેશવલાલભાઈને પુત્ર નેમચંદ સવભાવે ધર્મને ઘણે રાગી હતું, તેને સાધુ ઉપર પણ રાગ હતે તેના માબાપને પણ તેના ઉપર ઘણે ચાર હતા, તેને તાવ આવવાથી એકદમ અચાનક તેનું મરણ થયું તેથી કેશવલાલભાઈને શોક થો. તેને દૂર કરવાને માટે આ ગ્રંથ તેજ વખતે રચી દીધું હતું અને તેમને સંભળાવ્યું હતું તેથી તેમને શેક દૂર થયો હતો. પશ્ચાત ચોમાસું પૂરું થયા બાદ વડેદરાથીવિહાર કરીને પાછું પાદરે આવવાનું થયું અને ત્યાં આ ગ્રંથનું છેલ્લું મંગળાચરણ પૂરું કર્યું, પણ સંપૂર્ણ ગ્રંથ તે વડોદરામાં લખ્યું હતું અને છેલું મંગળ પાદરામાં લખ્યું હતું. આ ગ્રંથમાં શકને નાશ થાય એવા જૈન શાસ્ત્રના આધારે વૈરાગ્ય વિચારે જણાવવામાં આવ્યા છે, તથા મ www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92