________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
એવી સદ્ભાવના હૃદયના કેન્દ્રમાં સ્થાપિત કરે. મહાન વીર ઈંગ્લીશ
દ્ધાનેલશનનું નાવિક સેનાપતિ તરીકેનું કાર્યદક્ષ જીવન શું તમે તમારા હૃદયપટ ઉપર આલેખવા સમર્થ નથી? એ મહાન વીરની ઈ. સ. ૧૮૦૫ ના ટ્રફાલગરના દરિયાઈ યુદ્ધમાં શી પ્રતિજ્ઞા હતી. તેને
સ્મરણ કરે. તમારા માનસિક રાજ્યમાં તમારા જીવનને મૂક-અને પછી તે મહાન દ્ધાના–તે દિવસે લડાયક વહાણ ઉપર સમુદ્રદેવના પ્રેરિત મધુર પવનવડે તટસ્થ રહેતા વાવટા (Flags) ઉપર તમારી માનસિક દષ્ટિને એક ક્ષણભર સ્થાપિત કરે–અને તેમના ( Flags ) ઉપર રહેલા અક્ષર-અરે સુવર્ણ રેખાઓ વાંચે.
“ England expects everyman to do his duty.”
શું આ તે સત્ય હશે? શું તે વીર પુરૂષે કવિત પ્રમાણે પ્રતિજ્ઞા પાળીહતી-હાવીર પુરૂ-કાર્યદક્ષ પુરૂષે-કર્તવ્ય પરાયણ મહાન પુરૂષ કઈ વસ્તુને ભેગ આપે હતે. શું તનથી ! શું મનથી ! શું ધનથી! આ ત્રણમાંથી એકજને ભેગ આયે હતે શું? ના તે વીરે સર્વસ્વને એટલે વિશ્વમાં–આ ફાનિ દુનિયામાં પિતાનું જીવન ઇતિહાસની આરસીમાં આત્મભેગ આપનારાઓમાં ગણાય તેવી રીતે સ્વભેગ આપે હતે-અને સમુદ્ર દેવને આનંદ આપે હતે. ભારતવાસીઓ આ દુનિઆના યુરેપ, એશીઆ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીઆ વગેરે ખંડના સુધરેલાઓએ (educated ) તેમજ અજ્ઞાનથી ભરેલા ( ignorant-people ) આફ્રિકાના કાળા સિધિઓએ અને અમેરીકાની આસપાસના ટાપુઓમાં રહેતા લેકે એ (Fuegians ) પણ આ વીર પુરૂષના ચરિત્રને અને તેના પ્રતિજ્ઞાપાલનત્વ ગુણને હૃદયમાંજ સદાને માટે નિવાસ આપવું જોઈએ કે જેથી દરેક પળે કર્તવ્ય પરાયણતામાંથી વિમુખ થવાય જ નહિ.
પ્રતિજ્ઞા પાલન ગુણ વિનાની સર્વ શોભા આવળના પુલ સમાન છે. જેણે બોલેલું વચન પાળ્યું તેણે સર્વ પાળ્યું. જે બોલેલું વચન પાળતે નથી તેનું મુખ શોભતું નથી. કહ્યું છે કે
For Private And Personal Use Only