Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 102
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. વાપરવાના વિચાર કર્યાં. ખરેખર કામી પુરૂષો કાંઇ પણ જોઈ શકતા નથી. એક પ્રાચીન કવિએ કહ્યું છે કે, તરસ ન જીવે ધાત્રીના ઘાટ, ભુખ ન જુવે ટાઢો ભાત; ઉંઘ ન જુવે તુટી ખાટ, કામી ન જીવે જાત કુજાત, અહા ! વીર સ્ત્રીએ આગળ કામાંધી પુરૂષનું શું વળે ? સ ભાન ભુલાવી નાખનાર કામ પણ ભીરૂના ઉપર ઘણીજ સરસ રીતે જય પ્રાપ્ત કરે છે. વીર ક્ષત્રિયાણીએ જોયું કે સ્વશરીરને મોગલ ખાદશાહ અક્બર સ્પર્શ કરે છે ત્યારે તે બહાદૂર શ્રીએ, સ્વશરીરના અકખરની જોડે સ્પ કરવાને બદલે સ્વજ મૈયાની જોડે સ્પર્શ કરવા તૈયાર કયેર્યાં, જે સમ્રાટ્ મહામત્લાથી પણ જીતાતા ન હતા તે એક અબળાથી મહાત થયા. ખરેખર પ્રતિજ્ઞાભ્રષ્ટ મનુષ્ય, વીરત્વના ગુણ દાખવતી વ્યક્તિ પાસે, એક ક્ષણ પણ ઉભું રહી શકતા નથી. પ્રતિજ્ઞાભંગ કરનાર સમ્રાટ્ એક ભીરૂની માફક ઉભે રહ્યા. પશ્ચાત્ અકમરે લાજ લુંટવાન ત્યાગ કર્યાં, જે સમ્રાટ્ન ઇતિહાસકારો લેકપ્રિય માને છે; તે ફક્ત તેના રાજ્યદ્વારી ગ્રુહ્યેાથી સમજવું, તે ધેાળી આજીને જીવે છે. જેએ તુલનાથી વસ્તુનું પરિણામ કાઢતા નથી, તે એક ગભીર ભૂલ કરે છે. હ ંમેશાં પ્રતિજ્ઞા ટ રાજા હાય, શેઠ હોય વા એક ગરીબ હોય તે પણ તેને એવા સચો પ્રાપ્ત થાય છે કે જેમાં તે પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી વિશ્વમાં શાભી શકતા નથી. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવું તે સર્વ વસ્તુઓમાં મહા પાતક સમાન છે એવુ સુજ્ઞાએ અવએવું જોઇએ. વન્યુ શું ? મેઝ મામાથી, વન્યુ શું ? મીષ્ટ ખાવાથી; થયું શું ? મેનસી પડે, વચનના ભગ જો કીધા. ૬૬ વળ્યું શું ? હાજી હા કરતાં, વળ્યુ શું ? દાવ ખેલ્યાથી; નમ્યા જો લાય વ્હેચે છું ? વચનના ભગ બે કીયા, ૬૦ વિવેચન હજારા મનુષ્ય આજની મે શેખની કેટલીક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111