________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
કરવા માટે પ્રથમ પ્રતિજ્ઞા પાલનનાં આદર્શ સ્વરૂપ માતાઓ અને પિતાઓએ મનવુ જોઇએ. માતા અને પિતાના ગુણાનું અનુકરણ પ્રાયઃ સંતાને કરી શકે છે. જેના માતપિતાએ પ્રતિજ્ઞા પાલનમાં સ્વાર્પણ કર્યું હોય છે, તેના પુત્રામાં પ્રાયઃ વારસામાં તે ગુણુ ઉતરી શકે એમાં આશ્ચર્ય નથી. પ્રતિજ્ઞા પાળવામાં પુત્રો અને પુત્રીએ આત્મભાગ આપે છે તેા તેથી માતાપિતાને ધન્યવાદ ઘટે છે. માતાપિતાએ સ્વસતાનાને પ્રતિજ્ઞા પાલન ગુણુમાં સ્થિર કરવા જોઇએ.
કૃપમાં વાર હોય છે તે હવાડામાં આવે છે, તāત્ પ્રતિજ્ઞા પાલન ગુણુ ખરેખર માતાપિતા અને ધર્મ ગુરૂઓમાં હોય છે. તે તે પુત્રામાં સ્વભાવે પરિણમે છે. તુલસીદાસ કહે છે કેઃ
“ જનની જણજે ભક્ત જન, કાં દાતા કાં શૂર “ નહિં તે રહે જે વાંઝણી, મત ગુમાવીશ ન
૩૧
પ્રતિજ્ઞા પાલનમાં ભક્ત અને પ્રતિજ્ઞા વચન આપવામાં પ્રસંગે દાતા તથા પ્રતિજ્ઞા પાલન ગુણુમાં શૂર એવા પુત્રાને હું જનની ! તુ જન્મ આપજે માતા ! તું સ્વપુત્રને પ્રતિજ્ઞા પાલન ગુણમાં ઉત્તમ પુત્રાને મનાવજે કે જેથી સ્વસતાના પ્રતિજ્ઞા, ટેક, કાલકરાર, વચન, પાળવામાં શૂરા, આત્મભેાગી, વીર, ધીર અને સાહસિક ખની શકે. આ ખામતમાં માતાપિતાએ અત્યંત કાળજી રાખે છેતેઓને ધન્યવાદ ઘટે છે. પ્રતિજ્ઞા પાળક સતાનેાથી માતા અને પિતાનું મુખ ઉજળુ થાય છે, અને તેનાં નામ ઇતિહાસના પાને અમર થાય છે. જેનાં સતાના પ્રતિજ્ઞા, ટેક, કાલથી ભ્રષ્ટ થાય છે, તેનાં માતા અને પિતાએ અપયશના વાદળાં બ્હારી લે છે. માતાએ અને પિતાએ પુત્રાને પ્રતિજ્ઞા પાળવામાં આત્મભાગી બનાવવાજ જોઈએ.
For Private And Personal Use Only
હું ભારત માતા ! ક્યારે આપનાં સંતાનો પ્રતિજ્ઞા ધર્મને સમજતા થશે. માતાની કૃપા હુંમેશાં સંતાન ઉપર રહેલીજ છે. ત્યારે શું માતા તું અમને પૂર્વવત્ સુશિક્ષણ આપતાં પ્રતિખધક થયાં છે ? હજી રામાયણ અને મહાભારતના અમુલ્ય પુસ્તકો કાળના ચક્રમાં નાશ