Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. મનુષ્યાએ પ્રતિજ્ઞા પાલન કરવા માટે અને તેથી જગમાં વિશ્વાસ એસાડવા માટે સ્વાર્પણુ કરવુ જોઈએ. નિયમિત પ્રતિજ્ઞાને ઉચ્ચ કાટીપર લાવવાને વિચાર કરવા જોઇએ, પ્રતિજ્ઞાને ત્યજે ભીરૂ, વિપત્તિયેા પડે ત્યારે; વિપત્તિયા સહી પૂરી, પ્રતિજ્ઞા પાળતા શૂરા. ૫૦ 94 પ્રતિજ્ઞા પૂર્ણ પાળકની, ચરણુ લી જ પૂજાતી; અહે। તે લીમાં પણ કૅ'ઇ, ભરાતુ સત્ત્વ પૂજ્યજ છે. ૫૧ વિવેચન—જ્યારે શીર્ષપર વિપત્તિયે આવીને પડે છે, મૃત્યુ સાસુ ગર્જના કરીને ઉભું રહે છે, ખાવા પીવાના સાંસા પડે છે, અનુકુળ સચેાગો ફરી જઇને પ્રતિકુળ દેખાય છે, સ્વપક્ષના મનુષ્ય સામા પક્ષમાં પેસીને શત્રુ બને છે, શીતાતપનાં કઠીન અસહ્ય દુઃખ સહન કરવાં પડે છે, લાકો ધિક્કાર આપે છે, કઈ મનુષ્ય પણ પેાતાને આશ્વાસન આપવા એક શબ્દ તે શું પશુ એક શબ્દની વર્ગણુા માત્ર પણ કહેતા નથી. લેાકેા પાતાની હાંસી કરે છે અને આધિ, વ્યાધિ, અને ઉપાધિથી ઘેરાઈ જવાના પ્રસ`ગ પ્રાપ્ત થાય છે. મનુષ્ય પાસેથી લક્ષ્મી દેવી વિદ્યાયગિરી માગીને પલાયન કરી જાય છે. જો કે મનુષ્ય તેના તે છે, તેજ ઇન્દ્રિયેા છે, તેજ નામ છે છતાં મનુષ્ય ધનરહિત થતાં ગાભરા, વિચિત્ર બની જાય છે. ભર્તૃહરિ કહે છે કેઃ— तानीन्द्रियाणि सकलानि तदेव नाम, सा बुद्धिरप्रतिहता वचनं तदेव । अष्मणा विरहितः पुरुषः स एव, त्वन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ For Private And Personal Use Only અહા લક્ષ્મીદેવીની કૃપા અલોકિક છે. પરંતુ પ્રતિજ્ઞા દેવી તા તેથી અધિકપદ્ય મનુષ્યના હૃદય ઉપર ધારણ કરીને સ્વર્ગની સિદ્ધિ નિસરણિ પ્રાપ્ત કરવાને મનુષ્યના જીવનને ઉત્તેજીત કરે છે, જ્યારે

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111