________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
થયા વિદ્વાન તથાપિ શુ ? મળી પદવી તથાપિ શુ? વધી ઉમ્મર તથાપિ શું ? પ્રતિજ્ઞા ટેક ના ધાયા. ૫૮
૮૭
વિવેચનઃ—અરે મનુષ્ય ! તુ' ભાષાઓ, ન્યાય, વ્યાકરણ, ટીકા, સ ંહિતા, સુરણી વિગેરે ભણીને વિદ્વાન થયા હોય પરંતુ જો તું પ્રતિજ્ઞા ટેક-વચનને ધારણ કરતાં શિખ્યા નહિ તા તારા સર્વ શિક્ષણ ઉપર ધૂળ પડી એમ જાણુ. ચાર વેદ, ઉપનિષદો, ખાઇબલ, કુરાન, આદ્ધશાસ્ત્રા, જૈનશાસ્ત્રા, ગીતા, રામાયણ, મહાભારત વિગેરે અનેક શાસ્ત્રાનુ વાચન, અધ્યયન, અને ગેાખણપદ્ધતિથી જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ મોટા વિદ્વાન થાય પરંતુ સર્વ શાસ્ત્રાના મુખ્ય પાઠે પ્રતિજ્ઞાપાલન ગુણ ન બ્રહ્મા તે। તેથી વાસ્તવિક ફળ પ્રાપ્ત થતું નથી. હૃદયમાં સુવર્ણ અક્ષરે હારા કાર્યક્રમને આધારભૂત થવાને પ્રતિજ્ઞા ગુણને કાતરી રાખ. વેદીઓ ઢોરની માફક ગળ્યાથી કાંઈ કીર્તિની પ્રાપ્તિ થતી નથી. રાસભવતું એક જગ્યાએથી ખીજી જગ્યાએ ભાર વહન કરવાથી રાસલને કાંઇ લાભ થતા નથી તદ્દતુ માનસિક શક્તિયાને ઘટાડનાર માં પ્રદશાથી કંઇ લાભ થતા નથી, તે તું સારીરીતે સમજી શકે છે. માટે ખરેખર જો તુ વિદ્વાન છે તેા પ્રતિજ્ઞા પાળવાને સદા તૈયાર રહે, પ્રતિજ્ઞારૂપી સ્વર્ગની કુંચીને ગ્રહણ કર. સ્વર્ગનાં દ્વાર હારા હરતે ઉઘાડવાં હોય તે પ્રતિજ્ઞાદેવીની પાસેથી શુભ આરા ધન વડે તેની કુચી પ્રાપ્ત કર.
For Private And Personal Use Only
પ્રતિજ્ઞાને ધારણ કરી સદા તેનું વહન કરવું જોઇએ. અનેક કવિએ થઇ ગયા, તત્ત્વજ્ઞાનીએ થઇ ગયા, વિદ્વાના થઈ ગયા, રાસડા ગાનાર ગરીમ ભરવાડ પણ થઈ ગયા, કિંતુ જેઓએ પ્રતિજ્ઞાને ધારણ કરી હતી તેનાં કાયા અધુના પણ સશેાધનથી હયાત છે. અરે ભલા વિદ્વાન્ ! ત્હારી વિચારશ્રેણિની ખહાર તે નહિ હોય કે હજારા કવિયા, વિદ્વાના, વીરા, બહાદૂર થઈ ગયા પર તુ તેમાંથી જેએ પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા તેઓનાં નામેા અમર રહ્યાં નથી. પ્રતિજ્ઞાથી જો કાર્ય કરવામાં આવે છે તેથી તે વખતની સામાજીકસ્થિતિને તેા લાભ થાય છે અને થવાના, મનુષ્ય કરાડાવર્ષસુધી અધ્યયન કર્યા કરે, પરંતુ