Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. અને માતૃ ભૂમિના નશાથે યુદ્ધ કરવા લાગ્યું. તેમાં વાસ્તવિક પ્રત્યે જન તેના કેધના જુસ્સાનું હતું. કે ધના જુસ્સાથી વેરની લાગણી સચેત થાય છે, અને મનુષ્યને અંધ બનાવે છે. તે સ્વજન્મભૂમિ હી અપે. પણ અતે પશ્ચાત્તાપ ને કેલને નાશ થવાથી તેના હદયમાં સ્વદેશપ્રેમ જાગૃત થયે, દેદીપ્યમાન છે, ઝળઝળ તિથા પ્રગટ થયે અને આંતરિક શાંતિ આપવાને સમર્થ છે. પૃથ્વીરાજના પ્રતિપક્ષી કને જના રાજા જયચંદ્ર કે વરના જુસ્સાથી માતૃભૂમિ પાલનની સ્વભાવિક પ્રતિજ્ઞા હતી તેનાથી વિરૂદ્ધ કાર્ય કરીને શહાબુદ્દિનને સ્વારી કરવાની પ્રેરણું કરી, તેથી પરમૂળને નાશ કરતાં સ્વમૂળને જડમૂળથી ઉખેડી નાખ્યું. આર્ય ભૂમિનું સત્યાનાશ ધાર્યું, વિદેશીઓને માતૃ ભૂમિઓ રીબાવવાને પી દીધી અને સદાને માટે વિદેશીઓની પરતંત્રતાની બેડીમાં સ્વભૂમિને સોંપી દીધી. હા દુષ્ટ કોપી સ્વાથી જયચંદ્ર ! તું તે તારૂં અતિ મુખ લઈને ગયે પરંતુ આર્ય માતાની બેડીઓને કણ પ્રતિજ્ઞા પાળક વીર તેડી નાખશે. જયચંદ્ર! તારે ગુનેહ નથી. પરંતુ કેઘના આવેશે તારું ભાન ભુલાવ્યું. પરસ્પર મિત્રોએ, બંધુઓએ, ભગીનીઓએ, યુવકોએ, ગુરૂઓએ અને શિષ્યએ કદાપિ કે ઘના જુસ્સાથી પ્રતિજ્ઞા ઘઉંથી બ્રા થવું નહિ. પરસ્પર મનુએ પ્રેમની લાગણી-સંભ ધથી અનેક બાબતોનાં પરસ્પરને વચન આપ્યાં હય, ટેક લીધી હોય, કેલ કય હેય તેને ક્રોધના જુસ્સામાં આવી જઈને તેડવા ન જોઈએ. તેમજ લેભની લાગણીથી કેલ, પ્રતિજ્ઞા, વચનને ભંગ ન કરે એ યુરોપીય રાજે પૈકી કેટલાંક રાજ્યોએ તેમના વિશે અધુના કેટલાંક વર્ષથી યુદ્ધદેવીનું તર્પણ ભરવા માંડયું છે. તે સમયને વિશ્વ મૃતિ પથમાંથી દૂર કરી શકે તેમ નથી. રજોગુણ ને તમે ગુણના તો બે થઈ પ્રતિજ્ઞા લષ્ટ ન થવું જોઈએ સરખી પદવીની લાલ માં લપટાઇને પ્રતિજ્ઞાને તેડવી ન જોઈએ. વાતે વિધી થઈ, અતિમાને ફલાઈને વિચનને ભંગ ના કરજે, વિચારી ટેકને ધરજે. ૪૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111