Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૨ પ્રતિજ્ઞા પાલત વના મધ્યાહન કાળમાં જ્યારે અન્ય રાજપુત નીરીશ સમ્રાટના પક્ષમાં ભળ્યા ત્યારે રાણા પ્રતાપ, પેાતાની પ્રતિજ્ઞામાં અચળ, અવિચળ અટલ રહ્યા હતા, તેમણે કહ્યુ હતું કે “ આત્મવિષ્ક્રય કિવા સ્વદેશ વિક્રય કઢિ કરીશ નહિ ” અને પ્રતિજ્ઞા પાંળવા માટે થાડા રાજભકત રાજપુત વીરા સહિત, પ્રમળ શત્રુ સામે પ ંચવિંશતિ વર્ષ યુદ્ધમ શુ'થાઇ રહી, વીરત્વની પરાકાષ્ઠા ખતાવી હતી ! પ્રતાપસિહુમાં એક મહત્ત્વના ગુણ એ હતા કે તેમના વીરત્વમાં નીચતાનુ બિટ્ટુ સરખુ પણ હતું નહિ. રાણા પ્રતાપે આત્મસન્માન અને સ્વદેશનું ગાર ગુમાવ્યું નહતું,પ્રતિજ્ઞાનું પાલન કરતાં સર્વ જાય તે તેમાં પ્રતાપને કિચિત્ અડચણ નહોતી. પ્રતિજ્ઞાનું પાલન ન થાય તેા પછી તેમ કોઈ પણ વસ્તુની અગત્યજ નહાતી ! āતો થા માત્ત્વલિ અને નિત્યા વા મોક્ષ્યને મદ્દીમ્।” પ્રતાપસિહુ એ ભગવદ્ગીતાનું વાકર ભૂલ્યા નહોતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir એજ રાણુ “ સંકલ્પની સિદ્ધિ કિવા શરીરને નાશ પ્રતાપના જીવનના મૂળ મત્ર હતા. સર્વ તપશ્ચર્યા કરતાં પ્રતાપની રાજનૈતિક એ તપશ્ચર્યાએજ તેને વીરેન્દ્રસમાજમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન અપાવ્યુ` હતુ’. તપશ્ચર્યા તે પ્રતિજ્ઞા પાલન શકિત તેજ ખરેખરી રીતિ કહી શકાય. મહારાણા પ્રતાપે જે ભૂમિમાં જન્મ ધાણુ કર્યાં હતા તેને હું નમન કરૂં છું. यस्यां जाताः सुप्रतापताप सम्भूपाः भूषस‌भूवर्णानाः । बाचर्या नैकरस्नोद्भवांच, वंदे देवीं भारतीं मातरं ताम् ॥ ( t ì. ૨) ખરેખરા ચાન્દ્રા ક્યારે કહેવાય કે જ્યારે તેને સ્વપક્ષ પરપક્ષ અન્નના ધન્યવાદ મળે. ઉપરોક્ત લેાક નિશ્ચયતઃ પ્રતાપની કીર્તિને લાગુ પડે છે. ગુણાનુરાગી અકબર સમ્રાટે મહારાણા પ્રતાપની પ્રશ'સાસ્વદરબારમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111