Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮ પ્રતિજ્ઞા પાલન. મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને શિતમાન્ થતા નથી. અનેક જાતની વાસનાઓથી દીન બનેલ મનુષ્ય પ્રમાદી બનવાથી પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન્ થતા નથી. જેને પેાતાના આત્માની કિમત નથી અને અન્યાના અભિપ્રાચેા પર આધાર રાખે છે તે 'અનિશ્ચયાત્મા પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન થતા નથી. આ ભવમાં જે કાંઇ છે તે છે એવા નાસ્તિક મનુષ્ય પ્રાયઃ પ્રતિજ્ઞા પાળવાને શક્તિ ધરાવી શકતા નથી. મનુષ્યાએ પ્રતિજ્ઞા ગુણનુ પાલન થઇ શકે એવા ગુણા મેળવીને પ્રતિજ્ઞા દેવીના ભત અનવુ' જોઇએ. સર્ચયશા રાજાએ પ્રતિજ્ઞા પાલન કરવા માટે પેાતાની પત્નીને પ્રાણાર્પણ કરવામાં કિંચિત્ ન્યૂનતા પણ રાખી ન હતી; તેથી તેમના પર દેવતા પ્રતિજ્ઞા દેવી પ્રસન્ન થઇ હતી. મેઘરથ નૃપે પારેવાના જીવ બચાવવાને; તેને શરણે રાખ્યુ હતુ અને પેાતાનુ શરીર કાપીને સિંચાણુને આપવાને તત્પર થયા, તેથી પ્રતિજ્ઞાપાલક મેઘરથ રાજાના ઉપર દેવતા તુષ્ટમાન થયા હતા. એ પ્રમાણે પ્રતિજ્ઞા પાલન ગુણ ઉપર અનેક મહા પુરૂષોનાં દૃષ્ટાન્તા છે. અનેક પ્રતિજ્ઞાપાલક પોતાના નામથી અમર થયા, થાય છે અને ભવિષ્યમાં થશે એવું જાણીને પ્રતિજ્ઞા પાળવામાં સ્વાર્પણ કરવામાં કદાપિ પાછા ન પડવું જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111