________________
સભ્યત્વ સ્તવ પ્રકરણ
(ના બંદર તા પદ) જ્યાં ગાંઠ છે ત્યાંસુધી આવે તેને પહેલું યથાપ્રવૃત્તિકરણ હાય (લરિમથક એ વીચં) સામર્થ્યવંત થઈ ગ્રંથિ ભેદતાં બીજું અપૂર્વકરણ હેય. (સમતપુનવરે કવે) અને સભ્યત્વ પામવું જેની સન્મુખ રહ્યું છે તે જીવને (અનિવાં પુ ) ત્રીજુ અનિવૃત્તિકરણ હોય.” मू०-तत्थ वि गंठी घणराग-दोसपरिणइमयं अभिदंतो। .
गंठिए जीवो वि हहा, न लहइ तुह दंसणं नाह ! ॥४॥
() તિહાં પણ કાંઈક ઊણી એક કડાકોડિ સાગરોપમ દરેક કર્મની સ્થિતિ કરી તો પણ (દત પાડrોરપસ્થિરમચં) નિવિડ રાગ-દ્વેષના પરિ. ણામમયી ગાંઠને (મહંતો) અણભેદતો થકા (હિપ નવો વિ) ગ્રંથિદેશને પામેલો જીવ પણ (દદ) ઈતિ ખેદે (નાદ!) હે નાથ ! (સુદ ) તારું દર્શન શ્રીમુખે કહેલ સમ્યકત્વને ( હૃદ૬) પામી શકે નહીં, કેમકે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે અભવ્ય પણ અનેક વખત અકામનિર્જરા કરતો ગ્રંથિદેશ સુધી આવે છે. ૪.”
હવે જીવ જે રીતે ગ્રંથિભેદ કરે છે તે કહે છે – मू०-पहिलिय पिविलिय नाएण, को वि पजत्तसंनिपंचिंदि।
भवो अवड्डपुग्गल-परिअत्तावसेससंसारो ॥ ५॥
“(સ્ટિા રિવિષ્ટિા નાણા ) અહીં ગ્રંથિદેશ પામ્યા પછી પંથો અને કીડીઓના દષ્ટાંતે કરીને ( રસંનિિિર ) કેઈક પર્યાપ્ત સંજ્ઞીપંચેંદ્રિય એ (મણો ગવદ્ગપુરમવાસંતા) અર્ધપગલપરાવર્ત બાકી સંસાર છે જેને એવો ભવ્ય જીવ હોય તે. ૫.
“ભવ્ય જીવ શું કરે ? તે ભાગની ગાથાવડે લખે છે – " जह इह तिन्नि मणुस्सा, जंति पहं सहावगमणेणं ।
कालाइक्कमभीया, तुरंति पत्ता य दो चोरा ॥”
(= ) જેમ અહીં કોઈક (તિર મg૪) ત્રણ મનુષ્ય (સવામળે ) સહેજે પ્રયજન વિના ગમન કરવાવડે (કંતિ ) અટવી માળે જાય છે. તેમાં ઘણી અટવી ઓળંગી ગયા. ( વટાફમીયા) કાળ અતિક્રમ કરી અસુર વખતે ભય પામ્યા. એટલામાં તો ( તુતિ પત્તા જ રો રોત્ત) તુરત જ બે ચોર આવીને પ્રાપ્ત થયા.”