________________
પ્રજ્ઞાવાધતું શૈલી સ્વરૂપ
અહુતની, સિદ્ધની, ઢૌત્યની, પ્રવચનની ભક્તિ સહિત જો તપશ્ચર્યાં કરે છે તે તે નિયમથી દેવલાકને અંગીકાર કરે છે. તેથી ઈચ્છા માત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિચિત્ માત્ર પણ રાગ કા મા, કેમકે વીતરાગ ભવસાગરને તરે છે.
૨૯૮
માગના પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત ‘પ‘ચાસ્તિકાય’ના સ’ગ્રહરૂપ આ શાસ્ત્ર મે કહ્યું.
જ્ઞાન, દન, ચારિત્રની શુદ્ધતા રે;
એકપણે અને અવિરુદ્ધ.-મૂળ મારગ સાંભળે. જિન મારગ તે પરમાથી રે,
مان
એમ કહ્યું સિદ્ધાંતે બુધ.-મૂળ મારગ સાંભળે, છે દેહાદ્ધિથી ભિન્ન આત્મા રે,
ઉપયાગી સા અવિનાશ.—મૂળ મારગ સાંભળે. ઉપદેશથી રે, નામ ખાસ.—મૂળ મારગ સાંભળેા.
જાણિયુ ૨,
તેની વતે છે શુદ્ધ પ્રતીત.-મૂળ મારગ સાંભળે. કહ્યું ભગવતે દર્શીન તેહને રે,
એમ જાણે સદ્ગુરુ કહ્યું જ્ઞાન તેનું જે જ્ઞાને કરીને
જેનું બીજું નામ સમિકિત.-મૂળ મારગ સાંભળો. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન
અસગ.-મૂળ મારગ સાંભળે જિનના.
*
પથ પરમપદ આધ્યા, જેહ પ્રમાણે પરમ વીતરાગે, તે અનુસરી કહીશ', પ્રણમીને તે પ્રભુભક્તિ-રાગે. ૧ સમ્યક્ દન જ્ઞાન ચરણુપૂર્ણ, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ અવલેાકથા છે મુનીદ્ર સજ્ઞ, તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્વજ્ઞ.
૨
મૂળ પરમપદ કારણુ, પ્રણમે એક સ્વભાવે, જે ચેતન જડ ભાવેા;