________________
પર્વ =
મલિવરી = . વધારે લઘુકર્મીને દુઃખ તથા
અવધીરણા થતી નથી પરંતુ શુદ્ધ માર્ગનો અસ્વીકાર હોય છે -
આ પ્રકારે અનારાધના વડે હસં = જે સૂત્ર ભણાયું હોય તે અવનવિ = સમ્યક જ્ઞાન રહિત હોવાથી મદીરું = તાત્ત્વિક ભણેલું ન જ કહેવાય
આ અનારાધના I'મિણો = માર્ગગામીને ન =
હોતી નથી ભાવાર્થ એકાંતપણે અભ્યાસમાં ન જ પ્રવર્તે તેણે અભ્યાસનો આરંભ નહીં કરેલો હોવાથી તેને કોઈપણ મોક્ષરૂપ શુભ ફળ કે ઉન્માદાદિક અશુભ ફળ મળતું નથી. આ અનારાધકની પાસે તાત્ત્વિક માગદશના કરવામાં આવે તો તેને સાંભળતાં જ દુઃખ ઉત્પન્ન થાય છે. શુદ્ધ માગદશના તેના કર્ણને કટુક લાગે છે. જો તે કંઈક લઘુકર્મી હોય તો તેને તેવું દુઃખ ન થાય તો પણ તેના પર અવગણના તો
१२६
श्री पञ्चसूत्रम्