________________
નાણvi = ન્યાય વડે જોતાં ને ત્રિરંતુ = ભવ્યત્વ જેવી નથી gi =
આ ભવ્યત્વ ર જેવા નીવર્ષ = કેવળ, સર્વથા જીવરૂપ જ નથી,
| દિક્ષા તો કેવળ જીવરૂપ જ છે. માવિનો વિવાહ -ભાવી યોગની અપેક્ષાએ મહદાદિકનો
સંબંધ થાય છે ત્યારે માત્ર એકલી
દિદક્ષા જ હોવાથી ન તુi = દિક્ષાને ભવ્યત્વની સાથે તુલ્યતા નથી તથા =
તે વખતે, ભાવી યોગને અભાવે વતત્તેજ = કેવળપણાએ કરીને સયા =
સદા વિણેલો = અવિશેષપણું, સ્વાભાવિકપણું છે માટે
સંસારથી મુક્ત થયા પછી પણ દિક્ષાની આપત્તિ-પ્રાપ્તિ થશે કે જે દિદક્ષા મહદાદિકનો યોગ થયા પછી પણ તેમાં વિકાર જોવાને લીધે કેવલ અવસ્થામાં,
મુક્ત અવસ્થામાં નિવૃત્ત થશે. १९८
श्री पञ्चसूत्रम्