________________
ન સા = સરંગાઈ =
ર વિવિત્તી = નિવિર =
न आयट्ठाणं =
N =
જોવાની ઇચ્છા હોતી નથી દિદક્ષા સ્વાભાવિક માનવાથી ચૈતન્યની જેમ તેની નિવૃત્તિ જ નહીં થાય દિદક્ષાની નિવૃત્તિ માનીએ તો તે આત્માથી જુદી નહીં હોવાથી આત્માનું સ્થાન જ નહીં રહે. દિદક્ષાની નિવૃત્તિની સાથે આત્માની પણ નિવૃત્તિ-અભાવ થશે. અને અન્યથા, દિદક્ષાની નિવૃત્તિ થયે આત્માનું સ્થાન રહેતું હોય અર્થાત્ આત્મા રહેતો હોય તે આત્માની આ દિદક્ષા નહીં કહેવાય. શંકા-આત્મા અને દિદક્ષાનો અભેદ છતાં ભવ્યત્વની જેમ દિદક્ષાની નિવૃત્તિ થવાથી દોષ નહીં આવે. ઉત્તર - આ દિદક્ષા
१९७
તસ્ય = અક્ષા = ન =
सूत्रम्-५