Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 204
________________ તહાસહાવળખળ = તેવા સ્વભાવની કલ્પના કરવી તે અપ્રમાણ જ છે अप्पमाणमेव परिकप्पिआए તેવી કલ્પિ દિદક્ષા માનવામાં પ્રમાણનો અભાવ એ જ દોષ આવે છે. તેથી एसेव दोसो = = परिणामभेआ बंधाइओ = = = = આત્માના પરિણામના ભેદથી બંધાદિકનો, બંધ-મોક્ષનો ભેદ છે એમ કહેવું તે સારું છે. ન્યાયયુક્ત છે. ત્તિ સાહુ = સવ્વનયવિસુદ્ધિમ્ = સર્વ નયની વિશુદ્ધિએ કરીને निरुवचरिओ भयभावेणं = ઉપચારરહિત બંનેની બંધ-મોક્ષની સિદ્ધિ થાય છે ભાવાર્થ : ફરી શંકા કરે છે કે - પ્રથમ અબદ્ધ જીવને દિદક્ષા એટલે જોવા-જાણવાની ઇચ્છા પ્રગટ થવાથી તેને બંધ થાય છે અને બંધ થઈને પછી મુક્ત થયેલાને તે દિદક્ષા ઉત્પન્ન થતી નથી. તેથી તેને ફરીથી બંધ થશે નહીં – એ રીતે બદ્ર-મુક્તનો તફાવત રહેશે, અને કાંઈ દોષ આવશે નહીં માટે બંધને સાદિ માનવો યોગ્ય છે. આ શંકાનો ઉત્તર આપે सूत्रम् - ५ १९९

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208