________________
તા =
संपूण्णा
पाउणइ
યઃ
=
=
=
अण्णा
સંપુળા ન =
=
તે ભોગની સામગ્રી
સંપૂર્ણ
પામે છે
અને
એ સિવાયની બીજી ભોગસામગ્રી સંપૂર્ણ હોતી નથી
ભાવાર્થ : ગુરુનું બહુમાન જ મોક્ષનું અવંધ્ય - સફળ કારણ હોવાથી મોક્ષરૂપ છે. તે ગુરુના બહુમાનથી ૫૨મગુરુ-તીર્થંકરનો સંયોગ પ્રાપ્ત થાય છે. અને તે સંયોગથી અવશ્ય મુક્તિ મળે છે. તેથી આ ગુરુબહુમાન જ અહીં ઉત્કૃષ્ટ શુભોદયના અનુબંધવાળું અને ભવવ્યાધિની ચિકિત્સા કરનાર શુભ ઉદયરૂપ છે. આ કારણથી આ ગુરુબહુમાન થકી બીજું કાંઈ પણ સુંદર નથી. તથા એ ગુરુબહુમાનને કોઈની ઉપમા ઘટી શકે તેમ નથી.
આ પ્રમાણે નિર્મળ વિવેકને લીધે આવી બુદ્ધિવાળો અથવા વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળો અને ગુરુને અભાવે પણ ક્ષયોપશમને લીધે માષતુષની જેવા सूत्रम्-४
१५७