________________
અહીં કોઈ શંકા કરે કે- સર્વભવ્ય જીવોમાં ભવ્યત્વાદિક સરખું જ છે તો તેમાં ભેદ શી રીતે હોઈ શકે? કોઈ જીવ અમુક વખતે અને કોઈ અમુક વખતે સિદ્ધ થાય એવો ભેદ तुम होय ? तेनउत्तरमा हे छ ? - તથાભવ્યત્વાદિકપણાને લીધે આવો ભેદ થઈ શકે છે. અહીં તથાભવ્યત્વ એટલે તથા પ્રકારનું ફળ આપનાર ભવ્યત્વનો ५२५॥3 (४५) मे ४ ॥२९॥ छ.
मूलम् : (५१) विचित्तमेयं तहाफलभेएणं । नाविचित्ते सहकारीभेओ । तदवेक्खो तओ त्ति अणेगंतवाओ तत्तवाओ । न खलु एवं । इयरहेगंतो। मिच्छत्तमेसो । न एत्तो ववत्था । अणारहयमेयं । संसारिणो उ सिद्धत्तं । नाबद्धस्स मुत्ती सदत्थरहिया ।
छाया : (५१) विचित्रमेतत् तथाफलभेदेन । नाविचित्रे सहकारिभेदः, तदपेक्षस्तक इति, अनेकान्तवादस्तत्त्ववादः । स खलु एवं । इतरथैकान्तः, मिथ्यात्वमेषः, नातो व्यवस्था अनार्हतमेतत् । संसारिण एव सिद्धत्वं । नाबद्धस्य मुक्तिः शब्दार्थ रहिता।
सूत्रम्-५
१८९