________________
અહીબં = જે સૂત્ર ભણાયું તે અવમતેલગોળો - સમ્યક્ જ્ઞાનના લેશનો યોગ હોવાથી ભાવથી મળ્યું જ કહેવાય
આ ઉપ૨ કહ્યો તે વિરાધક
નિશ્ચે
બીજ સહિત હોય છે, સમ્યક્ત્વાદિક
યુક્ત હોય છે આવી વિરાધના માર્ગગામીને જ હોઈ શકે છે; તે પણ સર્વ માર્ગગામીને નહિ. અતિક્લિષ્ટ કર્મવાળાને, જે કર્મનો ઉપઘાત ન થઈ શકે એવા ક્લિષ્ટ કર્મવાળાને જ આવી વિરાધના સંભવે
अहीअं
अयं
=
एसा
=
निअमेण
सबीओ
=
=
=
मग्गगामिणो खु
=
अवायबहुलस्स =
છે.
ભાવાર્થ : અભ્યાસની વિરાધના ઘણી કરી હોય તો પ્રથમ તેને ઉન્માદાદિક દોષ પ્રાપ્ત થાય છે. પરંતુ પરિણામે મોક્ષના આરંભવાળી તે ક્રિયા હોવાથી પરંપરાએ મોક્ષના હેતુરૂપ થાય છે. કારણ કે આવા વિરાધક પાસે તાત્ત્વિક सूत्रम् - ४
१२९