________________
સિવારફળ વિ = શિરાવેધ અને ક્ષારાદિકનો યોગ થયા
છતાં પણ वाहिसमारुग्गविणाणेण =
વ્યાધિનો ઉપશમ થવાથી મને
આરોગ્ય થશે એમ જાણવાથી ફનિષ્ઠત્તીગો = ઇષ્ટ એવા આરોગ્યની થતી જતી
પ્રાપ્તિને લીધે ગાવું નમાવયાણ = આકુળતારહિતપણાએ કરીને કિોિવગોળ = તે સંબંધી ક્રિયામાં ઉપયોગ રાખવા
વડે, વૈદ્યના કથન પ્રમાણે અમુક ક્રિયા
'કરવી છે એવો ઉપયોગ-જ્ઞાન હોવાથી માલિઈ = શરીરે થતી પીડા લેખવ્યા વિના अव्वहिए = મનમાં વ્યથા લેખવ્યા વિના सुलहेस्साए = શુભ લેગ્યાએ કરીને વÇ૬ = વૃદ્ધિ પામે છે વિનં = તથા વૈદ્યને વૈદુમડુ =
બહુ માને છે
१४०
श्री पञ्चसूत्रम्