Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧
સપ્તતિકા ટીકાનુવાદ
આ સપ્તતિકાસ ગ્રહમાં આ સવેધને અનુસરતુ અધવિધાન કરવામાં આવશે. ૧
મહારાજ શરૂઆતમાં
કરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ કરવા ઈચ્છતા આચાય મૂળ પ્રકૃતિના વિષયમાં બંધનો ખ'ધ સાથે સવેધ કહે છે आउम्म अट्ठ मोठ्ठ सत्त एकं च छाइ वा तइए । बज्झतयंमि बज्झति सेस सुं छ सत्तट्ठ || २ ||
મેહનીય ખ ́ધાય ત્યારે આઠ અથવા ત્યારે એક વા છ વા સાત અથવા આઠે છ, સાત અથવા આઠે કમ્મ બંધાય છે. ટીકાનુ—આયુકમ જ્યારે ધાતુ. હાય ત્યારે અવશ્ય આઠે કર્માં બંધાય છે, કારણુ કે શેષ સાત કર્યું જ્યારે બંધાતાં હોય ત્યારે જ આયુ અંધાય છે. (સાતમા ગુરુસ્થાનક સુધી આયુ ખંધાય છે ત્યાં સુધીમાં તે બંધમાંથી એક પણ કમ્મ ઓછુ થતું નથી.)
आयुष्यष्टौ मोहेऽष्टौ सप्त एकं च पडादि वा तृतीये । बध्यमाने बध्यन्ते शेषकेषु षड् सप्ता ||२|| અથ—આયુ જ્યારે બંધાય ત્યારે આઠ, સાત, ત્રૌજી વેદનીય કયારે બંધાય અને શેષ કના જ્યારે બંધ થતા હોય ત્યારે
1
માહનીયકમ ના જ્યારે બધ થતા ડાય ત્યારે આઠ અથવા સાત ક` બધાય છે. આયુ સાથે સઘળાં કર્મ બંધાય ત્યારે આઠ અને આયુ ન બંધાય ત્યારે તે વિના સાત. આયુષ્કમ નિરંતર બંધાતું નથી, પર ંતુ પેાતાના ભોગવાતા આયુના ત્રીજે આર્દિ ભાગ શેષ હોય ત્યારેજ બધાય છે. માડુનીય કર્માંના બંધ નવમા ગુણસ્થાનક યન્ત નિરંતર થાય છે. તેમાં ત્રીજા ગુણુસ્થાનક છેડી સાતમા સુધીમાં આયુ બંધાય ત્યારે તે સાથે આ કર્મના અને આયુ ન બંધાય ત્યારે તેના વિના સાત કમના ખધ થાય છે, મિશ્ર પૂર્વ કરણ અને અનિવૃત્તિકરણે આયુ વિના સાતજ બંધાય છે. આમ બ ંને બધસ્થાનમાં માહનીયના બંધ આવેજ છે.
ત્રીજું વેદનીય કર્મ બંધાતુ હોય ત્યારે આઠ, સાત, છ કે એક-આ ચાર અંધસ્થાનમાંથી કાઈ ના પણુ અંધ થાય છે. તેમાં એક માત્ર સતાવેદનીય ઉષશાંતમે હે, મેહુ અને આયુ વિના છ સૂક્ષ્મસ પરાયે. મિશ્ર, અપૂર્વ`કરણ અને અનિવૃત્તિખાદરે આયુ વિના સાત, અને મિશ્ર વિના સાતમા ગુણુસ્થાન સુધીમાં આયુ બંધાય ત્યારે આઠ અને તે ન અંધાય ત્યારે તેના વિના સાત કમ બંધાય છે, આ બધા બધસ્થાનકામાં વેદનીયના અંધ થાય છે જ.
શેષ જ્ઞાનાવરણીય, દનાવરણીય, નામ, ગોત્ર અને અંતરાયક'ના બંધ થતો હોય ત્યારે છ, સાત કે આઠ એમ ત્રણ મધમાંથી કોઈપણ બંધ થાય છે. આ પાંચે કમના મધ દશમા ગુરુસ્થાન સુધી થાય છે. તેમાં મિશ્ર સિવાય સાતમા ગુણસ્થાનક સુધીમાં આયુ ખંધાતુ હોય ત્યારે આઠ, તે સિવાય સાત, ત્રીજે. આઠમે અને નવમે ગુણસ્થાનકે