________________
wowotwesbastaboscowbosohoooscom
| मुक्तावली : ननु दशमं द्रव्यं तमः कुतो नोक्तं ? तद्धि प्रत्यक्षेण गृह्यते, तस्य |च रूपवत्त्वात् कर्मवत्त्वाच्च द्रव्यत्वम् । तद्धि गन्धशून्यत्वान्न पृथिवी,
नीलरूपवत्त्वाच्च न जलादिकम् । तत्प्रत्यक्षे चालोकनिरपेक्षं चक्षुः * | કારરિ તુ ?
મુક્તાવલી: હવે અહીં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે કે દ્રવ્ય નવ જ કેમ? અંધકારને પણ દશમા દ્રવ્ય તરીકે કેમ ન મનાય ? તેની સામે પ્રશ્ન થાય કે જો અંધકારને દ્રવ્ય માનીએ | તો જે ગુણ-ક્રિયાવાળું હોય તે દ્રવ્ય કહેવાય છે, તો આ અંધકારરૂપ દ્રવ્યમાં ગુણ શું અને ક્રિયા શું ?
પૂર્વપક્ષઃ અંધકારમાં નીલરૂપ તે ગુણ છે અને ચલનક્રિયા પણ છે, કેમકે “જેમ જેમ | | સૂર્ય આવતો જાય તેમ તેમ અંધકાર ચાલ્યો જાય છે તેવી પ્રતીતિ થાય છે. માટે | | અંધકારમાં ગુણ અને ક્રિયા હોવાથી તેને આપણે દ્રવ્ય તરીકે માની લઈએ.
પ્રશ્ન : પણ અંધકારનો આ નવ દ્રવ્યમાં સમાવેશ થઈ શકે કે નહિ ?
પૂર્વપક્ષ: ના, જુઓ; પૃથ્વીમાં તેનો સમાવેશ ન થાય, કેમકે પૃથ્વી ગન્ધવતી હોય, | જ્યારે તમને પૃથ્વી નશ્ચ ત્વાન્ ા તેમજ જલાદિ આઠમાં પણ તેનો સમાવેશ ન થાય, કેમકે જલ અને તેજમાં શ્વેત રૂપ છે. અને બાકીનામાં તો રૂપ જ નથી. જ્યારે અંધકાર | | નીલરૂપવાનું છે માટે તો ન નનાદિસ્વરૂપ, નીતરૂપવત્ત્વી આમ નવમાં તમ: નો | સમાવેશ ન થયો માટે તેને નવથી અતિરિક્ત દશમું દ્રવ્ય માનવું જોઈએ.
પ્રશ્ન : દ્રવ્યનું પ્રત્યક્ષ કરવું હોય તો આલોકસંયોગ જોઈએ. અને અંધકારમાં | આલોકસંયોગ થાય તો તમસ ચાલ્યું જાય છે. એટલે એનું પ્રત્યક્ષ તો આલોકસંયોગ વિના | જ થાય છે. એટલે આલોકસંયોગ વિના જેનું પ્રત્યક્ષ થાય તેને દ્રવ્ય જ કેમ કહેવાય ?
પૂર્વપક્ષઃ અંધકારના પ્રત્યક્ષમાં આલોકસંયોગ કારણ જ નથી, આલોક વિના માત્ર | ચક્ષુથી જ પ્રત્યક્ષ થઈ શકે છે એટલે તેના પ્રત્યક્ષમાં આલોકનિરપેક્ષ ચક્ષુ કારણ છે. | मुक्तावली : न, आवश्यकतेजोऽभावेनैवोपपत्तौ द्रव्यान्तरकल्पनाया
अन्याय्यत्वात् । रूपवत्ताप्रतीतिस्तु भ्रमरूपा, कर्मवत्ताप्रतीतिरप्या| लोकापसरणौपाधिकी भ्रान्तिरेव । तमसोऽतिरिक्तद्रव्यत्वे अनन्तावयवादि| कल्पनागौरवं च स्यात् । सुवर्णस्य यथा तेजस्यन्त वस्तथाऽग्रे वक्ष्यते ।
stoods6666666666ထိထယ်လာလbcdc52b်လ်စီယယ်လစ်စီဆံထင်လ်လောင်လောင်သက်
પEET
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૪૪)
ELECT