________________
Taxoooooooooooooooooooooooxdoosboostxovestood boostxt borskwesbostbusterbestudadost
| ધર્મો જેમાં હોય તે બધાનું સાધર્મ કહેવાય. ગુણવત્ તો દ્રવ્ય જ હોય. તેમાં વૃત્તિધર્મ | છે દ્રવ્યત્વ, અવૃત્તિધર્મ ગુણત્વાદિ છે, માટે ગુણવમાં અવૃત્તિધર્મવાળાપણું એ ગુણાદિ | છાનું સાધર્મ થાય. હવે જે આઘક્ષણીય ઘટ છે તે તો ગુણવત્ = દ્રવ્યમાં વૃત્તિ દ્રવ્યત્વ | ધર્મવાળો છે પણ ગુણવમાં અવૃત્તિ ગુણત્વાદિ ધર્મવાળો નથી જ. માટે તેમાં ગુણવદ| વૃત્તિધર્મવેત્ત્વ ન જતાં અતિવ્યાપ્તિ દોષ નહિ આવે, માટે નિર્ગુણત્વ = | ગુણવટવૃત્તિધર્મવત્ત્વ એ ફલિતાર્થ થયો.
(૨) નિષ્કિયત્વ : પૂર્વોક્ત રીતે નિષ્ક્રિયત્ન પણ આઘણીય ઘટમાં છે, અને વર્ણવવૃત્તિધર્મવર્વ કહેવાથી તે ઘટને લઈને આવતી અતિવ્યાપ્તિ દૂર પણ થઈ જાય છે માટે વર્ણવતવૃત્તિથMવત્ત એ નિષ્કિયત્વનો ફલિતાર્થ થાય.
પ્રશ્નઃ ભલે આઘક્ષણીય ઘટની અતિવ્યાપ્તિ દૂર થઈ જાય, પણ હજી આકાશમાં | લક્ષણની અતિવ્યાપ્તિ આવે છે. તે આ રીતે : | આકાશ નિષ્ક્રિય છે, અર્થાત્ કર્મવ નથી. જે કર્મવત્ છે તે દ્રવ્ય જ હોય. પણ | આકાશ દ્રવ્ય તો કર્મવ નથી એટલે કર્મવદ્ = ઘટાદિ દ્રવ્યો, તેમાં અવૃત્તિધર્મ આકાશત્વ છે, એટલે કે વિતવૃત્તિથ = ગાવાવ, તે વાળાપણું આકાશમાં જતું રહ્યું.
ઉત્તર ઃ બરોબર છે. આ અતિવ્યાપ્તિ દૂર કરવા ગુણાદિ છ નું સાધર્મ શર્મવ| મવૃત્તિથMવ ન કહેતાં હવે વવૃત્તિપદાર્થવિમાનવાધિમત્ત્વમ્ કહીશું. | કર્મવદ્ = ઘટાદિ દ્રવ્યો (આકાશ નહિ). કર્મવવૃત્તિપદાર્થવિભાજક-ઉપાધિ = દ્રવ્યત્વ અને કર્મવઠ્યાં અવૃત્તિપદાર્થવિભાજક-ઉપાધિ = ગુણત્વાદિ છે, તે વાળાપણું | ગુણાદિમાં ગયું, આકાશમાં નહિ, કેમકે આકાશમાં ગુણત્વાદિ ધર્મો નથી જ.
હવે “આકાશત્વ કર્મવદવૃત્તિપદાર્થવિભાજક-ઉપાધિથી નહિ પકડાય, કેમકે | આકાશત્વ એ ધર્મ જરૂર છે પણ પદાર્થવિભાજક-ઉપાધિ તો નથી જ. (દ્રવ્યવિભાજક| ઉપાધિ છે) આમ “વિતવૃત્તિપર્ણવિમાનોuથામ' કહેવાથી આકાશમાં કે આઘક્ષણીય ઘટમાં ક્યાંય લક્ષણની અતિવ્યાપ્તિ ન થતાં ગુણાદિ છનું આ શુદ્ધ સાધર્મ થયું. कारिकावली : सामान्यपरिहीनास्तु सर्वे जात्यादयो मताः ।
पारिमाण्डल्यभिन्नानां कारणत्वमुदाहृतम् ॥१५॥ मुक्तावली : सामान्येति । सामान्यानधिकरणत्वं सामान्यादीनामित्यर्थः ।
1 ન્યાયસિદ્ધાન્તામુક્તાવલી ભાગ-૧૦ (૬) EEEEE