________________
જssssssssssssssssssss chorobachtet baroccoboostacotadostosowst o dabodhadbachostahoochodowcosto
જ (પત રૂપ)થી વિજાતીય(રક્તાદિ રૂપ)નું અધિકરણ બનતો નથી, તો તે પીતપટ રક્તાદિ|
વિજાતીય રૂપમાં પ્રતિબંધક દ્રવદ્રવ્યત્વ જલથી યુક્ત છે જ તેમ પાર્થિવાંશ પણ પૂર્વરૂપથી વિજાતીય રૂપનું અધિકરણ બનતા નથી માટે રૂપ-પરાવર્તનમાં પ્રતિબંધકીભૂત કોઈ, દ્રવદ્રવ્યથી સંયુક્ત હોવા જ જોઈએ. આ દ્રવદ્રવ્ય કયું હોઈ શકે ? પૃથ્વી, જલ કે તેજ? | પૃથ્વી અને જલ તો સંભવે નહિ, કેમકે તેમનું દ્રવત્વ તો અત્યંત અગ્નિસંયોગમાં ઉચ્છિન્ન થઈ જાય છે. એટલે પરિશેષાત્ પૃથ્વી-જલથી ભિન્ન તેજ દ્રવ્યને જ ત્યાં રૂપપરાવૃત્તિમાં પ્રતિબંધક દ્રવદ્રવ્ય તરીકે માનવું રહ્યું.
‘ ગીરી
ESSESનું વાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧પર) S
E P