Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 252
________________ * * * * * * * ************* मुक्तावली : आत्मादिवारणाय सत्यन्तम् । उद्भूतविशेषगुणस्य शब्दस्य श्रोत्रे सत्त्वाच्छब्देतरेति । विशेषगुणस्य रूपादेश्चक्षुरादावपि सत्त्वादुद्भूतेति । મુક્તાવલી : હવે એનું પદકૃત્ય કરીએ. જો સત્યન્ત દલ ન કહે અને જ્ઞાનજારામન:સંયોગાશ્રયત્વમ્ રૂન્દ્રિયત્વમ્ એટલું જ કહે તો જ્ઞાનમાં કારણીભૂત ‘આત્મમનઃસંયોગ' તો આત્મામાં છે જ. એટલે તેવા સંયોગનો આશ્રય આત્મા બની જતાં આત્મામાં આ લક્ષણની અતિવ્યાપ્તિ થાત. હવે તેમ નહિ થાય, કેમકે શબ્દતર ઉદ્ભૂત ગુણો જ્ઞાનાદિ ગુણો છે. તેનો તો આત્મા અનાશ્રય નથી કિન્તુ આશ્રય જ છે. હવે ‘શબ્દેતર' ન કહે તો શ્રોત્રેન્દ્રિયમાં આ લક્ષણની અવ્યાપ્તિ થાય, કેમકે હવે લક્ષણ આવું બન્યું કે : દ્યૂતવિશેષનુળાનાશ્રયત્વે મતિ જ્ઞાનવામનઃસંયોગાશ્રયત્વમ્॥ શ્રોત્રેન્દ્રિય તો ઉદ્ભૂતવિશેષગુણનો અનાશ્રય નથી, કેમકે શ્રોત્રેન્દ્રિય ઉદ્ભૂતવિશેષગુણ શબ્દનો આશ્રય જ છે. હવે ‘શબ્દેતર’ પદ મૂકવાથી આ દોષ નહિ આવે, કેમકે શબ્દતર ઉદ્ભુતવિશેષગુણ રૂપાદિનો તો શ્રોત્રેન્દ્રિય અનાશ્રય છે જ અને જ્ઞાનકા૨ણમનઃસંયોગનો આશ્રય પણ છે. જો ‘ઉદ્ભૂત' પદ ન મૂકે તો ચક્ષુરાદિ ઈન્દ્રિયોમાં લક્ષણની અવ્યાપ્તિ થાય, કેમકે હવે લક્ષણ આવું બન્યું કે : શબ્વેતવિશેષનુળાનાશ્રયત્વે સતિ જ્ઞાનજારામનઃસંયોગ श्रयत्वम् । ચક્ષુરાદિ ઈન્દ્રિયો શબ્દતર વિશેષગુણ રૂપાદિ, તેનો અનાશ્રય નથી કિન્તુ આશ્રય છે. હવે ‘ઉદ્ભૂત' પદના નિવેશથી આ અવ્યાપ્તિ નહિ આવે, કેમકે ચક્ષુરાદિ ઈન્દ્રિયો રૂપાદિનો આશ્રય હોવા છતાં તે રૂપાદિ ઉદ્ભૂત નથી. એટલે ઉદ્ધૃત રૂપાદિનો તો તે ઈન્દ્રિયો અનાશ્રય છે જ અને જ્ઞાનકારણમનઃસંયોગનો આશ્રય પણ છે. मुक्तावली : उद्भूतत्वं न जातिः, शुक्लत्वादिना साङ्कर्यात् । न च शुक्लत्वादिव्याप्यं नानैवोद्भूतत्वमिति वाच्यम्, उद्भूतरूपत्वादिना चाक्षुषादौ जनकत्वानुपपत्तेः, किन्तु शुक्लत्वादिव्याप्यं नानैवानुद्भूतत्वं, तदभावकूटश्चोद्भूतत्वं तच्च संयोगादावप्यस्ति तथा च शब्देतरोद्भूतगुणः ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ (૨૪૧)

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284