Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 265
________________ ============= == = = === ==== ===== = = = ===== === hustestostudoscosouscouscoustodescobedo desboscowowowowowowote कारिकावली : यदि स्यादुपलभ्येतेत्येवं यत्र प्रसज्यते ॥१२॥ मुक्तावली : यदि स्यादुपलभ्येत इति । अत्राभावप्रत्यक्षे योग्यानुपलब्धिः कारणम् । तथाहि-भूतलादौ घटादिज्ञाने जाते घटाभावादिकं न ज्ञायते, | तेनाभावोपलम्भे प्रतियोग्युपलम्भाभावः कारणम् । મુક્તાવલી : યોગ્યાનુપલબ્ધિ : મીમાંસકો સમવાય નામનો પદાર્થ માનતા જ નથી | | અને “અભાવનું જ્ઞાન પ્રત્યક્ષાત્મક છે તે વાત પણ માનતા નથી. જયારે તેમના મતે | ઘટાભાવ-જ્ઞાન એ પ્રત્યક્ષાત્મક નથી ત્યારે ઘટાભાવના જ્ઞાનમાં વિશેષણતા-સંનિકર્ષ | પણ તેઓ ન જ માને એ સહજ છે અને ઈન્દ્રિયને ઘટાભાવ-જ્ઞાનમાં કરણ ન માને તે I પણ સહજ છે, કેમકે ઇન્દ્રિય તો પ્રત્યક્ષાત્મક જ્ઞાન પ્રત્યે કરણ બને છે. એમના મતે તો ભૂતલમાં ઘટાભાવનું જે જ્ઞાન થાય છે તેમાં કરણ તરીકે ઘટની | | અનુપલબ્ધિ છે, અર્થાત્ ભૂતલ ઉપર ઘટના ઉપલંભ(જ્ઞાન)નો જે અભાવ, તેનાથી | ભૂતલ ઉપર ઘટના અભાવનું જ્ઞાન થાય છે, અર્થાત્ ભૂતલ ઉપર ઘટનો જે અનુપલંભ તે | જ ઘટાભાવનું જ્ઞાન છે અને તે અનુપલબ્ધિરૂપ કરણથી થાય છે. કરણ એટલે પ્રમાણ. આમ હૈ | તેમણે અનુપલબ્ધિ નામનું પાંચમું પ્રમાણ માન્યું છે કે જેથી અભાવની પ્રમા થાય છે. આની સામે નૈયાયિકો કહે છે કે આ રીતે અનુપલબ્ધિને પાંચમું પ્રમાણ માનવામાં | ગૌરવ છે, કેમકે ભૂતલ ઉપર ઘટાભાવાદિ ઈન્દ્રિયથી જયારે દેખાય છે જે ત્યારે શા માટે તે ઘટાભાવાદિનું જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષાત્મક ન માનવું ? અને ઘટની અનુપલબ્ધિ, એને સ્વતંત્ર પ્રમાણ માનવા કરતાં ઘટાભાવપ્રત્યક્ષ પ્રત્યે સહકારિકારણ કેમ માની ન લેવું ? | આ રીતે મીમાંસકો અભાવ પ્રત્યે અનુપલબ્ધિને (અતિરિક્ત) પ્રમાણ માને છે અને | નૈયાયિકો સહકારિકારણ માને છે. cowoscasados estes sowesboscostosos costosowsexstosaxes bossessoesscostosowasssessoas cosas અભાવ પ્રમા પ્રતિ નૈયાયિક મતે ઈન્દ્રિય = પ્રમાણ અનુપલબ્ધિ = સહકારિતારણ મીમાંસક મતે અનુપલબ્ધિ પ્રમાણ જ ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૫) ===

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284