Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 271
________________ hoxhowsoxtowashastustest xsoxdaxsbosboxaxacastestwestowstosowstosoxsus xsousonsoxacosxs ook સ્તંભમાં પિશાચાભાવ કે ભૂતલમાં પરમાણુનો અભાવ સ્થાને પિશાચ, પરમાણુ વગેરે પ્રતિયોગીઓ પ્રત્યયોગ્ય નથી માટે તેમના અભાવના પ્રત્યક્ષ ન થાય. સંસમાવે प्रतियोगिनो योग्यता अपेक्षिता। પણ અન્યોન્યાભાવનું પ્રત્યક્ષ કરવું હોય તો ત્યાં પ્રતિયોગીની યોગ્યતા (પ્રત્યક્ષવિષયતા) અપેક્ષિત નથી કિન્તુ અધિકરણની યોગ્યતા અપેક્ષિત છે, અર્થાત્ અધિકરણ પ્રત્યક્ષવિષય બનવું જોઈએ. દા.ત. : fપડ્યો ! અહીં પિશાચભેદ(અન્યોન્યાભાવ)નું અધિકરણ સ્તંભ છે. તે ચાક્ષુષપ્રત્યક્ષવિષય = યોગ્ય છે જ. માટે સ્તંભમાં પિશાચના અન્યોન્યાભાવનું ચાક્ષુષપ્રત્યક્ષ જરૂર થાય. પણ “તમે પિશાવ નાતિ' એવું સ્તંભમાં પિશાચાભાવનું ચાક્ષુષપ્રત્યક્ષ ન થાય, કેમકે આ સંસર્ગાભાવનું પ્રત્યક્ષ કરવાનું છે માટે અહીં પ્રતિયોગીની યોગ્યતા (પ્રત્યક્ષવિષયતા) જોવાની છે. અહીં પિશાચ પ્રતિયોગી છે જે પ્રત્યક્ષવિષય નથી, અર્થાત્ અયોગ્ય છે. માટે સ્તંભમાં પિશાચાભાવનું ચાક્ષુષપ્રત્યક્ષ ન થાય. અહીં પવિધ સંનિકર્ષના નિરૂપણની સમાપ્તિ થતાં લૌકિક પ્રત્યક્ષનું નિરૂપણ પૂર્ણ | થાય છે. હવે ત્રણ પ્રકારના અલૌકિક સંનિકર્ષ જોઈએ. tttttttttttttttttton orangos Acacco S A | ન્યાયસિદ્ધાન્તાક્તાવલી ભાગ-૧૦ (૨૦) EYqWS

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284