Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 236
________________ હાજર રજsses, kestostudoscowboscoobashashxsexstosowstawowowowoscostawcascotascosto boostxstocarstosouscotxosoustaboxxsaxsarstastastestostocoastastxsaxshashastastorstustoxsaxtastastastors bastardo (૩) ઉદ્દભૂતરૂપવાળી હોય. • પરમાણુ અને પરમાણુગત પૃથફત્વને આલોકસંયોગ અને ઉદ્દભૂતરૂપ હોવા છતાં તે બે અનુક્રમે યોગ્ય અને યોગ્યવૃત્તિ નથી માટે તેમનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી. • અંધકારસ્થ ઘટ યોગ્ય અને ઉદ્ભૂતરૂપવાળો હોવા છતાં આલોકસંયોગવાળો ન હોવાથી તેનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી. • ગ્રીષ્મોખાદિ યોગ્ય અને આલોકસંયોગવાળા હોવા છતાં તેમાં ઉદ્ભતરૂપ નથી માટે તેનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી. मुक्तावली : तत्र द्रव्यचाक्षुष प्रति तयोः समवायसम्बन्धेन कारणत्वम् द्रव्यसमवेतरूपादिप्रत्यक्षे स्वाश्रयसमवायसम्बन्धेन, द्रव्यसमवेतसमवेतस्य | रूपत्वादेः प्रत्यक्षे स्वाश्रयसमवेतसमवायसम्बन्धेनेति ॥ મુક્તાવલીઃ હવે ક્યાં ક્યાં, કયા કયા સંબંધથી આલોકસંયોગાદિ કારણ બને છે? તે જોઈએ, કેમકે કાર્ય-કારણભાવ ત્યારે જ જામે જયારે બે ય એકાધિકરણક હોય. ઘટ-પટાદિ દ્રવ્યનું ચક્ષુથી પ્રત્યક્ષ થાય છે ત્યારે ઘટ-પટાદિ એ વિષય બને છે એટલે વિષયતા ઘટ-પટાદિમાં રહી. એટલે વિષયતાસંબંધથી ચાક્ષુષપ્રત્યક્ષાત્મક કાર્ય ઘટાદિમાં રહ્યું. ત્યાં જ આલોકસંયોગ અને ઉદ્ભૂતરૂપાત્મક ગુણો સમવાયસંબંધથી રહ્યા. એટલે એમ કહેવાય કે : વિષયતાજેન વષત્યિક્ષ વાર્થ પ્રતિ | समवायसम्बन्धेन आलोकसंयोगोद्भूतरूपयोः कारणत्वम् । ' હવે દ્રવ્યમાં રહેલા રૂપ-રસાદિનું ચક્ષુથી પ્રત્યક્ષ કાર્ય થાય ત્યારે ચક્ષુના વિષય રૂપ| રસાદિ બને એટલે રૂપાદિમાં વિષયતા રહી. એટલે વિષયતાસંબંધથી રૂપાદિમાં ચાક્ષુષ પ્રત્યક્ષાત્મક કાર્ય રહ્યું. ત્યાં આલોકસંયોગાદિ કારણ સ્વાશ્રયસમવાયસંબંધથી રહે. સ્વ | = આલોકસંયોગાદિ, એનો આશ્રય ઘટાદિ દ્રવ્ય, એમાં રૂપ-રસાદિનો સમવાય છે. માટે એ સ્વાશ્રયસમવાયસંબંધથી સ્વ = આલોકસંયોગાદિ રૂપાદિમાં જાય. એટલે એમ કહેવાય | 3 : विषयतासम्बन्धेन दव्यसमवेतरूपादिप्रत्यक्षकार्यं प्रति स्वाश्रयसमवाय(स्वाश्रयसमवेतत्व) सम्बन्धेन आलोकसंयोगोद्भूतरूपयोः कारणत्वम् । હવે દ્રવ્યમાં સમાવેત જે રૂપાદિ, તેમાં સમાવેત જે રૂપત્યાદિનું ચક્ષુથી પ્રત્યક્ષ કાર્ય થાય ત્યારે તે રૂપલ્વાદિ ચક્ષુના વિષય બન્યા, માટે રૂપસ્વાદિમાં વિષયતા રહી. માટે વિષયતાસંબંધથી રૂપલ્વાદિ પ્રત્યક્ષ કાર્ય રૂ૫ત્વમાં રહ્યું. હવે ત્યાં સ્વાશ્રયસમવેત ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૨૫)

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284