________________
chococcustastosowassasasasasasasasasastwestwestostestestostosowodoston
STEE
storstochowstostarstoodood
વૈશેષિક-મતે પૃથ્વી-પરમાણુમાં જ રૂપનાશ અને રૂપાન્તરોત્પત્તિ માની છે. જ્યારે ન્યાય-મતે પૃથ્વી-પરમાણુમાં તથા ઘટાદિ દ્રવ્યોમાં પણ રૂપનાશ અને રૂપાન્તરોત્પત્તિ માની છે. એટલે રૂપનાશવદ્ બધા પરમાણુ આદિ દ્રવ્યો બન્યા, તેમાં રહેનારી દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ પૃથ્વીત્વ, તે વાળી બધી પૃથ્વી બની. આ રીતે લક્ષણ-સમવય થઈ જાય છે. मुक्तावली : षड्विध इति । मधुरादिभेदेन यः षड्विधो रसः स पृथिव्यामेव । जले च मधुर एव रसः । अत्रापि पूर्ववद्रसद्वयववृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं लक्षणार्थोऽवसेयः । गन्धस्त्विति । द्विविध इति वस्तुस्थितिमात्रं, न तु | द्विविधगन्धवत्त्वं लक्षणं, द्विविधत्वस्य व्यर्थत्वात् । द्वैविध्यं च सौरभासौरभ| મેન વાધ્યમ્ | | મુક્તાવલી : (૨) પૃથ્વીનો રસ : મધુરાદિ છયે ભેદના રસ પૃથ્વીમાં જ છે માટે | પર્વિસંવત્તમ લક્ષણ થાય. છ રસના નામો આ પ્રમાણે છે : મધુર, આમ્લ, ખારો, કટુ, તૂરો, તીખો. જલમાં માત્ર મધુર રસ છે.
પ્રશ્ન : અહીં પર્વિથરસવત્તમ પૃથ્વીત્વમ્ એવું જે પૃથ્વીનું લક્ષણ કર્યું તે લક્ષણ મા શર્કરાદિ પૃથ્વીમાં અવ્યાપ્ત થશે, કેમકે ત્યાં પવિધ રસો ઉત્પન્ન થયા નથી. અને જો | હું માત્ર રવીન્દ્ર પૃથ્વીત્વમ કહો તો આ અવ્યાપ્તિ તો નહિ રહે પણ જલાદિમાં અતિવ્યાપ્તિ થશે, કેમકે જલમાં રસવત્ત્વ તો છે જ.
ઉત્તર : રદિયવૃત્તિવ્યત્વવ્યાપ્યજ્ઞાતિમત્ત્વમ્ કહીશું. જયાં બે રસ ઉત્પન્ન થયા છે તેમાં દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્વ જ મળે, તે વાળા શર્કરાદિ દ્રવ્યો બને અને જલાદિ ન જ બને. આ રીતે અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ દોષનું નિવારણ થઈ જાય છે.
આ સાધર્મમાં પણ ગૌરવગ્રસ્ત “રસક્રયવદ્ પદ પડેલું છે માટે અહીં પણ પૂર્વવત્ લઘુભૂત સાધમ્ય કહીશું કે : રસનાવવૃત્તિવ્યત્વવ્યાખ્યાતિમત્ત્વમ્ |
(૩) પૃથ્વીની ગંધ : સૌરભ અને અસૌરભ એમ બે પ્રકારની ગંધ પૃથ્વીમાં છે. કારિકાવલીમાં વ્યસ્તુ વિથો. મતિઃ' પાઠ છે એ ઉપરથી વિથ વિવં પૃથ્વીત્વમ્ એ પૃથ્વીનું લક્ષણ થયું.
પ્રશ્ન : જલાદિમાં ક્યાંય એકવિધ ગન્ધ પણ નથી તો પછી શેના વ્યવચ્છેદ માટે દ્વિવિધ' વિશેષણ મૂક્યું છે ?
કાયદદગદગદ ગદ ગદગદીદી
આ
ચાચસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૧૦ (૧૧૯) ESSES