________________
હ
h
o
જ
ssassass*=== ax costoboosoboustrosadow
c
o stawcascowowscasco.com
મદદગીની ગદગદદદદદદદદ કરી
કેમકે સાવયવત્વ એ ચાક્ષુષદ્રવ્યત્વના વ્યાપકના વ્યાપકનો વ્યાપક છે.
ટૂંકમાં, ઉપર બતાવેલ ચાર વ્યાપ્ય-વ્યાપકભાવમાં ચાક્ષુષ-દ્રવ્યત્વવ્યાપક સાવયવત્વ છે એ એક વાત અને બીજી વાત અપકૃષ્ટ મહત્ત્વનું વ્યાપક અનેકદ્રવ્યવન્ત છે એમ સિદ્ધ) | થાય છે.
આ જ વાતને બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે સાવયવત્વનું વ્યાપ્ય | અનેકદ્રવ્યવન્ત, તેનું વ્યાપ્ય અપકૃષ્ટમહત્ત્વ અને તેનું વ્યાપ્ય ચાક્ષુષ દ્રવ્યત્વ છે.
જ્યાં અપકૃષ્ટમહત્ત્વ (વ્યાપ્યો હોય ત્યાં તેનો વ્યાપક અનેકદ્રવ્યવસ્વ હોય જ અને જયાં અનેકદ્રવ્યવસ્વ હોય ત્યાં તેનો વ્યાપક સાવયવત્વ હોય જ. એટલે જયાં અપકૃષ્ટ | મહત્ત્વ હોય ત્યાં સાવયવત્વ હોય જ. વળી જયાં ચાક્ષુષદ્રવ્યત્વ હોય ત્યાં અપકૃષ્ટ મહત્ત્વ હોય, માટે એમ કહેવાય કે જયાં ચાક્ષુષદ્રવ્યત્વ હોય ત્યાં સાવયવત્વ હોય જ.
આ જ વાતને મુક્તાવલી કાર જુદી રીતે કહે છે કે રાજુ સોવિયવ: રાક્ષદ્રવ્યવાન્ ! આ સ્થાને ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ અપ્રયોજક નથી, કેમકે અપકૃષ્ટમહત્ત્વનો વ્યાપક પ્રયોજક) અનેકદ્રવ્યવસ્વ છે.
હેતુને અપ્રયોજક કહેવો એટલે વ્યભિચારની શંકા કરવી. મસ્ત હેતુઃ માડતુ | સાધ્યમ્ સસ્તુ રાક્ષુષત્વમ્ પડતુ સાવ વત્વમ્ આવો વિપક્ષ જયારે ઊભો થાય ત્યારે તેનો બાધક તર્ક આપવો જોઈએ. (વ્યાપ્યારોપથી) વ્યાપકારોપ સ્વરૂપતર્ક.)
यदि चाक्षुषद्रव्यत्वं सावयवत्वव्यभिचारि स्यात् तर्हि सावयवत्वव्याप्यं (परम्परया) न स्यात् । अस्ति च सावयवत्वव्याप्यम्, अतः चाक्षुषद्रव्यत्वं सावयवत्वव्यभिचारि न ।
આ રીતે તર્કથી વ્યભિચાર-શંકા દૂર કરવામાં આવતાં ત્રણ[ઃ સવિયવ ચાક્ષુષવ્યત્વત્ એ અનુમાનથી ચણકના અવયવ દ્રવ્યણુક સિદ્ધ થયા અને ત્રણ: | અવયવી: સાવયવાદ, મહારમવાન્ પાનવત્ એ અનુમાનથી વ્યણુકના અવયવ (વ્યણુક)ના અવયવ પરમાણુની સિદ્ધિ થઈ.
પ્રશ્ન : આ રીતે જો અનુમાનથી જ દૂત્રણક-પરમાણુની સિદ્ધિ થાય તો પરમાણુના પણ અવયવ અનુમાનથી સિદ્ધ થશે; પરમાતુ: સાવયવ: મદાર રમવા , कपालिकावत् ।
જેમ કપાલિકા મહતઘટના આરંભક કપાલની આરંભક છે માટે સાવયવ છે તેમ, | પરમાણુ પણ મહત ચણકના આરંભક વ્યણુકનો આરંભક છે માટે સાવયવ છે. E TS ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૨) ELECT
ગીરદાદા દાદી દાદા:
૧૯૯૮૮૭૭૮