________________
Stockwardsworthwesoxxsecondo stacco costosowows.
c
om
(૨) પરમાણુ પરિમાણ આદિના આશ્રયભૂત પરમાણુનું આપણને પ્રત્યક્ષ જ થતું | નથી. જો થતું હોત તો પરમાણુ આદિમાં મહતું પરિમાણ જ હોત અને તે પ્રત્યક્ષમાં મહત્પરિમાણ કારણ હોત.
પ્રશ્ન : યોગિપ્રત્યક્ષમાં તો આ ચારેય વિષય બને છે માટે વિષયવિધયા તો ચાર | | કારણ બને ને ?
ઉત્તર : ના, યોગીને જરૂર આ પરમાણુ પરિમાણ આદિ ચારેયનું પ્રત્યક્ષ થાય છે | પણ એ ચારેય પ્રત્યક્ષમાં વિષય બનીને કારણ બને છે એમ ન કહેવાય, કેમકે જો વિષય | | બનીને યોગિપ્રત્યક્ષમાં વસ્તુ કારણ બને એમ કહીએ તો તો અતીત-અનાગત વસ્તુઓ | કે જે નષ્ટ થઈ છે, અનુત્પન્ન છે તેનું પ્રત્યક્ષ યોગીને પણ નહિ થવાની આપત્તિ આવે, કેમકે નષ્ટ અને અનુત્પન્ન વસ્તુ પ્રત્યક્ષમાં વિષય બનવા તરીકે હાજર થઈ શકતી નથી.
હવે યોગીને તો નષ્ટ-અનુત્પન્ન વસ્તુઓનું પણ પ્રત્યક્ષ થાય છે માટે માનવું જ | રહ્યું કે તેના પ્રત્યક્ષમાં વસ્તુ વિષય બનીને વિષયવિધયા કારણ બનતી નથી. જેમ 8િ | અતીત-અનાગત વસ્તુ વિષયવિધયા કારણ ન બને તેમ વિદ્યમાન પરમાણુ પરિમાણ | ઋ
| આદિ પણ તે યોગીના પ્રત્યક્ષમાં વિષયવિધયા કારણ ન જ બને એમ કહેવામાં કશો | બાધ નથી.
(૩) પરમાણુ પરિમાણાદિના આશ્રયનો નાશ પણ થતો નથી. જો નાશ થતો હોત તો આશ્રય નાશ થતા પરમાણુ પરિમાણનો નાશ થાત. તેથી પરમાણુ પરિમાણના નાશ પ્રત્યે પરમાણુ પરિમાણ કારણ બનત. પણ પરમાણુઓનો નાશ થતો જ નથી. આમ | પરમાણુ પરિમાણાદિ ચારેય કોઈ રીતે કારણ બનતા નથી.
- હવે પરમાણુ પરિમાણાદિ ચારેયને કારણ તરીકે સિદ્ધ કરનાર ત્રણ બાબત ઉપસ્થિત કરવામાં આવે છે.
પ્રશ્ન : સારું, ભલે યોગિપ્રત્યક્ષમાં વિષયવિધયા પરમાણુ પરિમાણ આદિ ચારેય કારણ ન બને પણ જ્ઞાયમાન સામાન્યરૂપ તે ચારેય અલૌકિક પ્રત્યક્ષ કરવામાં તો કારણ બને જ છે. તે આ રીતે :
સામાન્ય એટલે જાતિ લઈએ તો ઉપરના ચારમાંથી અતીન્દ્રિય સામાન્યરૂપ પરમાણુત્વ જ લેવાય. પણ “સમાનાનાં ભાવ: સામાચY' એવો સામાન્યનો અર્થ કરીએ તો બાકીના પરમાણુ પરિમાણ આદિ ત્રણેય લેવાય, કેમકે તે પરમાણુ પરિમાણ આદિ | પણ તે પરમાણુ આદિમાં સામાન્ય-સાધારણ છે જ. આમ ચારેય જ્ઞાયમાન = જ્ઞાન- ”
SEE
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩) ESSES
રકેટ