________________
ketarstatus testost
eroosootxestestobascascascotasxastosowstrzowstodoxoxoxo
જેના વિના પણ બીજાઓ દ્વારા કાર્ય સિદ્ધ થઈ જતું હોય તે “અન્યથાસિદ્ધ' કહેવાય | અને જેના વિના બીજાઓની હાજરી છતાં કાર્ય સિદ્ધ ન થાય તે અનન્યથાસિદ્ધ કહેવાય.
રાસભ વિના દંડાદિથી ઘટકાર્ય સિદ્ધ થઈ શકે છે માટે રાસભ એ ઘટ પ્રત્યે | અન્યથાસિદ્ધ કહેવાય અને દંડ વિના કુલાલાદિની હાજરી હોવા છતાં ઘટકાર્ય થઈ શકતું ! છેનથી માટે દંડ એ ઘટકાર્ય પ્રત્યે અનન્યથાસિદ્ધ કારણ કહેવાય. એ રીતે ચક્રાદિ પણ ઘટ |
પ્રત્યે અનન્યથાસિદ્ધ કારણ કહેવાય. | યદ્યપિ અરણ્યસ્થ દંડ એ અમુક ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ છે તથાપિ ઘટ સામાન્ય પ્રત્યે ( 1 તે અન્યથાસિદ્ધ ન કહેવાય પણ તે સ્વરૂપયોગ્ય કારણ કહેવાય. & | યદ્યપિ આકાશને નૈયાયિકોએ કાર્યમાત્ર પ્રત્યે સાધારણ કારણોની ગણત્રીમાં ગયું | છે તથાપિ મુક્તાવલીકારે આકાશને ત્રીજા નંબરનું અન્યથાસિદ્ધ કહીને કાર્યમાત્ર પ્રત્યેની તેની સાધારણકારણતા ઉડાડી દીધી છે.
કાર્યમાત્ર પ્રત્યે સાધારણ કારણો વધુમાં વધુ નવ છે. તે આ રીતે :
(૧) ઈશ્વરનું જ્ઞાન (૨) ઈશ્વરની ઇચ્છા (૩) ઈશ્વરની કૃતિ (૪) ઈશ્વર (પ) | આકાશ (૬) કાળ (૭) દિશા (૮) પ્રાગભાવ (૯) પ્રતિબંધકાભાવ (૧૦) પુણ્ય | ધર્મ (૧૧) પાપ | અધર્મ. | कारिकावली : यत्समवेतं कार्यं भवति ज्ञेयं तु समवायिजनकं तत् ।
तत्रासन्नं जनकं द्वितीयमाभ्यां परं तृतीयं स्यात् ॥१८॥ | मुक्तावली : तत्रेति । समवायिकारणे आसन्नं प्रत्यासन्नं कारणं द्वितीयमसमवायिकारणमित्यर्थः ।
મુક્તાવલીઃ કારણ ત્રણ પ્રકારે : (૧) સમવાયી, (૨) અસમવાયી, (૩) નિમિત્ત.
(૧) સમવાધિકારણ : જેમાં સમવાયસંબંધથી કાર્ય ઉત્પન્ન થાય તે સમવાયિકારણ કહેવાય. ઘટ સમવાય સંબંધથી કપાલમાં ઉત્પન્ન થાય છે માટે કપાલ એ ઘટનું | સમવાયિકારણ કહેવાય. પટનું રૂપ પટમાં સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે માટે | પટરૂપનું સમવાયિકારણ પટ કહેવાય. | (૨) અસમવાયિકારણ ? જે સમવાયિકારણમાં રહે (પ્રત્યાસન) અને જે કાર્યને | ઉત્પન્ન કરે તે કાર્યનું અસમવાયિકારણ કહેવાય. ઘટ પ્રત્યે કપાલદ્રયસંયોગ એ
દદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદ
* ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (