________________
shutosch
odoxxwwwsxxsexsexoxxxtubastowstosascosatorom
ઈન્દ્રિયથી તે વસ્તુના અભાવનું પ્રત્યક્ષ થાય. રસનેન્દ્રિયથી આમ્રમાં રહેલા મધુર રસનું | પ્રત્યક્ષ થાય છે તો આમ્રમાં રહેલા મધુર રસના અભાવનું પ્રત્યક્ષ પણ તે રસનેન્દ્રિયથી જ થઈ શકે.
હવે જો આમ્રમાં રહેલો મધુરરસાભાવ આમ્ર-અધિકરણસ્વરૂપ જ હોય તો મધુરરસાભાવ સ્વરૂપ આમ્રનું પ્રત્યક્ષ રસનેન્દ્રિય નહિ કરી શકે, એટલે મધુરરસીભાવનું પ્રત્યક્ષ જ નહિ થાય. કહેવાનો આશય એ છે કે આમ્ર-અધિકરણસ્વરૂપ મધુરરસાભાવનું પ્રત્યક્ષ તે જ ઈન્દ્રિય કરી શકે જે મધુર રસનું પ્રત્યક્ષ કરતી હોય. હવે જો રસનેન્દ્રિય મધુરરસાભાવનું પ્રત્યક્ષ ન કરી શકે તો મધુરરસાભાવનું સર્વથા અપ્રત્યક્ષ થઈ જવાની આપત્તિ આવે. આ આપત્તિ ત્યારે જ દૂર થઈ શકે જ્યારે રસાભાવને અધિકરણ સ્વરૂપ ન માનતાં અધિકરણથી ભિન્ન-અધિકરણમાં રહેનારો માનવામાં આવે.
ગળ્યાદિભાવનું પ્રત્યક્ષ પણ આ રીતે જ સમજી લેવું.
જે ઓ અભાવને જ્ઞાનસ્વરૂપ કે કાળસ્વરૂપ માને છે તેમની વાત પણ છે અધિકરણસ્વરૂપ અભાવના ખંડનથી ખંડિત થાય છે. તે આ રીતે :
(૧) જો ઘટાભાવ, પટાભાવાદિ તે તે જ્ઞાન કે તે તે કાળસ્વરૂપ હોય તો અસંખ્ય જ્ઞાન કે અસંખ્ય કાળમાં ઘટાભાવત્વાદિ રહ્યા. તે કરતાં એક જ અભાવમાં | ઘટાભાવત્વાદિ માનવામાં લાઘવ છે.
(૨) જ્ઞાન કે કાળસ્વરૂપ અભાવ માનવાથી જ્ઞાનમાં અભાવ (વિષયતયા), કાળમાં અભાવ એવો જે આધાર-આયભાવ પ્રસિદ્ધ છે તે અનુપપન્ન થઈ જાય.
(૩) ઘટાભાવાદિ જો જ્ઞાનસ્વરૂપ કે કાળસ્વરૂપ બને તો તે ઘટાભાવાદિનું પ્રત્યક્ષ ચક્ષુથી નહિ થવાની આપત્તિ આવશે, કેમકે ઘટાભાવ એ જ્ઞાનસ્વરૂપ કે કાળસ્વરૂપ બને તો ચક્ષુથી જ્ઞાન કે કાળનું પ્રત્યક્ષ નથી થતું, માટે તસ્વરૂપ ઘટાભાવનું પણ પ્રત્યક્ષ | ન જ થાય. આમ થતાં “રક્ષા પદમાવં પથમિ એવો જે વ્યવહાર થાય છે તેનો | વિલોપ થઈ જશે.
આ ત્રણેય આપત્તિઓનું નિવારણ કરવા માટે અભાવને જેમ અધિકરણ સ્વરૂપ ન | માન્યો તેમ જ્ઞાનસ્વરૂપ કે કાળસ્વરૂપ પણ માની શકાય નહિ.
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
એ
qSws
કર [ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૪) E