Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 10
________________ .. ॥श्रीः॥ ॥ नमः सिऽन्यः॥ ॥अथ मोहनचरितम् ॥ शंसन्तं त्रिदिवपतिं न यः शशंस निघ्नन्तं दृषनपुषं न यो निनिन्द ॥ यस्यासीजनुषि मही प्रदर्षिणीयं . सोऽव्याघस्त्रिजगदिनो नवादनव्यात् ॥१॥ बनूवुरमिता इद त्रिजगदीश्वरा नाविनः . स्वरूपत श्मे समास्तदपि यस्तपोरहितः॥ (॥ श्रीपार्श्वनाथो विजयते तराम् ॥) ॥श्रीमोहनचरित्रस्य संस्कृते रचितस्य च ॥ ॥ बालावबोधं बोधार्थ यथामति तनोम्यहम् ॥१॥ સ્તુતિ કરનારા સૌધર્મેદ્રની જે ભગવાને વખાણ ન કરી, અને શરી૨ઉપર ચાબુકનો પ્રહાર કરનારા તથા કાનમાં ખીલી ઠકનારા ગોવાળયાની જેમણે નિંદા પણ ન કરી. જેમના જન્મ સમયે આ ભૂમિ (ચૌદે રાજક) પ્રહર્ષિણી (ઘણું હર્ષવાળી) થઈ તે બધા જીવોપર મનની વૃત્તિ સમાન રાખનારા, ત્રણે જગતના નાથ શ્રી મહાવીર સ્વામી આ અસાર સંસારથી, હે ભવ્યછો! તમારી રક્ષા કરે. (૧) આ ભારત ક્ષેત્રમાં અગણિત તીર્થકર થઈ ગયા, અને થશે પણ. આ બધા તીર્થ- ૧ -સંસ્કૃતમાં રચેલા મેહનચરિત્રો બધાને બંધ થવાવાસ્તે યથામતિ બાલાવબંધ કરું છું. ર-પ્રહર્ષિણી એ શબ્દથી આ શ્લોકનો પ્રહણું છંદ છે એમ સૂચવ્યું. એ છંદમાં मनु ‘भ, न, १, २,' से यार गएअने छेसो गु३ माआवे छे.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 202